સુશાંતની આત્મહત્યા પર ઉઠ્યા 7 સવાલ, આખરે તેને શું કમી હતી?

એક અભિનેતાનું આ રીતે જિંદગીમાં હારવુ ઘણા સવાલ અને દુખ આપે છે. સુશાંતની આત્મગત્યા ઘણા સવાલ ઉભા કરે છે. 
 

સુશાંતની આત્મહત્યા પર ઉઠ્યા 7 સવાલ, આખરે તેને શું કમી હતી?

નવી દિલ્હીઃ ફિલ્મોનો ધોની, રિયલ જિંદગીમાં આઉટ થઈ ગયો છે. દુનિયાને જિંદગી જીવવાનો જુસ્સો જણાવનાર આજે ખુદ જિંદગી સામે હારી ગયો છે. અમે વાત કરી રહ્યાં છીએ સુશાંત સિંહ રાજપૂતની  (Sushant Singh Rajput) જે હવે આપણી વચ્ચે રહ્યો નથી. માત્ર 34 વર્ષની ઉંમરમાં તેણે દુનિયાને અલવિદા કરી દીધું છે. સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. 

આ અભિનેતાનું આ રીતે જિંદગી સામે હારી જવુ સવાલ અને દુખ આપે છે. સુશાંતની આત્મહત્યા ઘણા સવાલ ઉભા કરે છે. 

બહેન ક્રિકેટર, પિતા અધિકારી, આવો છે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર  

સુશાંતની આત્મહત્યા પર 7 સવાલ
1 ફિલ્મનો સિતારો રિયલ લાઇફમાં કેમ હાર્યો?
2. શું સુશાંત પર સંબંધોનો દબાવ હતો કે સ્ટારડમનો?
3. મહાનગરોની ચમકની પાછળ મોત છુપાયેલુ છે?
4. જલદી સફળતાની જીદ જીવલેણ કેમ?
5. 2020 શું સિતારાઓ પર ગ્રહણનું વર્ષ છે?
6. ફિલ્મનો ધોની રિયલ લાઇફમાં આઉટ કેમ?
7. પટનાનો સુશાંત મુંબઈમાં ફેલ કેમ?

સુશાંતની આત્મહત્યાથી બોલીવુડથી લઈને ખેલ જગત ચોંકી ગયું છે. ખુદ પીએમ મોદી આ ઘટનાથી દુખી છે. દરેકનો એક સવાલ છે કે સફળ હતું કરિયર તો શું કમી હતી?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news