હકીકત કે માયાજાળ! મકબરા ખોલનારાઓને કેમ લાગતો હતો મિશ્રના રાજાનો શ્રાપ

તુતેનખામેન ઇજિપ્તના રાજા હતા પરંતુ 1922 પહેલા તેમના વિશે બહુ ઓછી માહિતી હતી. ઇજિપ્તની કિંગ્સ વેલી સ્થિત મકબરા વિશે જ્યારે બે બ્રિટિશ પુરાતત્વવિદોએ માહિતી આપ્યા બાદ આ રાજા ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો. ચર્ચા પાછળ બે કારણો હતા.

શું છે કારણો

1/5
image

પહેલું કારણ એ હતું કે તુતનખામેનની કબરમાં પુષ્કળ ખજાનો હતો અને બીજું કારણ એ હતું કે તુતેનખામેનના મૃત્યુ (Tutankhamun death) ની આસપાસનું રહસ્ય વધુ ઘેરાવા લાગ્યું હતું.

તુતેનખામેનની કબર

2/5
image

આ બધાની વચ્ચે એવા સમાચાર આવવા લાગ્યા કે જેણે પણ તુતેનખામેનની કબર (Tutankhamun tomb) વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો તે તેના શ્રાપનો શિકાર બની ગયો.

અફવાઓ ફેલાવવાનું કર્યું હતું કામ

3/5
image

હવે પ્રશ્ન એ છે કે શું વાસ્તવમાં જેણે તુતેનખામેનની કબર (Tutankhamun tomb mystery) માં કંઈક શોધવાનો પ્રયાસ કર્યો હશે તેને શ્રાપ લાગી જતો હતો અથવા કોઈએ માત્ર અફવા ફેલાવવાનું કામ કર્યું હતું. એવો દાવો કરવામાં આવે છે કે જેણે પણ કબર ખોલવાનો પ્રયાસ કર્યો તે તુતેનખામેનના શ્રાપનો (tutankhamun curse) શિકાર બન્યો.

વાસ્તવિકતા કરતાં વધુ ભ્રમણા

4/5
image

તુતનખામેનની કબર ખોલવામાં ડઝનેક લોકો કોઈને કોઈ રીતે સામેલ હતા. જો શ્રાપને માની લેવામાં આવે તો મોટાભાગના લોકોના મૃત્યુની ઉચ્ચ સંભાવના હતી. આ વિષય પર સંશોધક જેમ્સ રેન્ડી (tutamkhamun james randy book) તેમના પુસ્તક An Encyclopedia of Claims, Frauds and Hoaxes of the Ocult and Supernatural માં લખે છે કે જે લોકો શ્રાપનો ભોગ બનવાના હતા.

કાર્ટર મકબરાનું ખોદકામ

5/5
image

તે ઘટના પછી તેઓ સોળ વર્ષ એટલે કે 1939 સુધી જીવ્યા. એવું પણ માનવામાં આવે છે કે 1922માં જ્યારે કાર્ટર મકબરાનું ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે તેમણે અફવાને જન્મ આપ્યો હતો જેથી કરીને અન્ય કોઈ ત્યાં પહોંચી ન શકે.