हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
227/ 8
(48)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ન્યાય યાત્રા
ન્યાય યાત્રા News
gujarat news
તિરંગા અને ન્યાય યાત્રામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટી-શર્ટ વોર! સાવરકર પર છેડાયો સંગ્રામ
Tiranga Yatra vs Nyay Yatra: કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ગુજરાતમાં ભાજપ દ્વારા કાઢવામાં આવેલી તિરંગા યાત્રા વિવાદોમાં સપડાઈ છે. તિરંગા યાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓને સાવરકરની ટી શર્ટ પહેરાવવામાં આવતા છેડાયો વિવાદનો મધપૂડો.
Aug 15,2024, 13:44 PM IST
Congress
સુરત બાદ રાજકોટના પીડિતોએ કહ્યું, અમારે નથી જોઈતુ રાજકારણ, સરકારની કામગીરીથી સંતુષ્ટ
કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચિત્ર બની રહ્યું છે. કોંગ્રેસની ન્યાય યાત્રાને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. સુરત બાદ હવે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવારો પણ યાત્રાથી અડઘા રહ્યા છે.
Aug 9,2024, 16:43 PM IST
Congress
ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ! કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપ સરકારની તિરંગા યાત્રા
Yatra Politics in Gujarat: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ્થાને લહેરાવ્યો તિરંગો. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદમાં નીકળશે તિરંગા યાત્રા. તિરંગા યાત્રાને લઈને ગુજરાતમાં 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે. કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપની તિરંગા યાત્રા. ગુજરાતમાં યાત્રાના નામે રાજનીતિ શરૂ...
Aug 8,2024, 12:18 PM IST
breaking news
રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય તફાવત ઊભો કરવામાં સક્ષમ સાબિત થશે?
Ram Yatra V/S Nyay Yatra: ભાજપે 2024 ની રાજકીય લડાઈ રામ મંદિરના મુદ્દે જ લડવાની યોજના બનાવી છે. ભાજપ એ લોકો સુધી પહોંચાડવામાં વ્યસ્ત છે કે તેણે રામ મંદિરનું સપનું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. રામ મંદિરના મુદ્દાનો વિરોધ કરવાની કોઈ વિપક્ષી પાર્ટીમાં હિંમત નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને મોટી રાજકીય તફાવત ઊભો કરવા માંગી રહ્યા છે.
Jan 3,2024, 21:55 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: નવઘણજી ઠાકોરની ન્યાય યાત્રાનો ફિયાસ્કો, માત્ર 50 લોકો જોડાયા
બનાસકાંઠાના થરામાં યોજાયેલી નવઘણજી ઠાકોરની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થયો છે. OBS,SC,ST સમાજ માટે નવઘણજી ઠાકોરે ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું. જેને અભિનેત્રી મમતા સોનીએ પણ સમર્થન આપ્યું હતું. જો કે આ યાત્રામાં માત્ર 50 લોકો જ જોડાતા તેનો ફિયાસ્કો થયો હતો.
Feb 16,2020, 16:15 PM IST
Trending news
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો