Nariyal Pani Ke Nuksan: આ 3 લોકોએ ભૂલમાં પણ ન પીવું જોઈએ નાળિયેર પાણી, શરીર બની જશે રોગોનું ઘર

Coconut Water Side Effects: તાવ કે અન્ય કારણોસર શરીરમાં નબળાઈ આવે તો સ્વાસ્થ્ય નિષ્ણાતો વારંવાર નારિયેળ પાણી પીવાની ભલામણ કરે છે. પરંતુ કેટલાક લોકોએ આવું કરવાનું ટાળવું જોઈએ નહીંતર તેમના સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.
 

નાળિયેર પાણી પીવાના નુકસાન

1/5
image

આયુર્વેદાચાર્યો પ્રમામે નાળિયેર પાણી પીવાના ફાયદા છે તો કેટલાક નુકસાન પણ છે. કેટલીક ખાસ બીમારીથી પીડિત લોકોએ નાળિયેર પાણી પીવાથી બચવું જોઈએ. આમ ન કરવા પર તેને ફાયદાની જગ્યાએ વધુ નુકસાન થઈ શકે છે.

પેટમાં વધી શકે છે દુખાવો

2/5
image

જે લોકો અવારનવાર અપચોની સમસ્યાથી પીડાય છે તેઓએ નારિયેળ પાણી પીવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તેમને પેટમાં દુખાવો અથવા ઝાડા થઈ શકે છે. તેનું કારણ એ છે કે નાળિયેર પાણીમાં પોટેશિયમ હોય છે, જે પેટને નુકસાન પહોંચાડે છે.

નાળિયેર પાણી પીવાથી બચે ડાયાબિટીસના દર્દી

3/5
image

 

જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, તેણે વારંવાર નાળિયેર પાણી પીવાથી બચવું જોઈએ. આમ કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે, જેનાથી બંને કિડનીઓ ખરાબ થઈ શકે છે. જેથી તમારા જીવને જોખમમાં ન મૂકો.

 

બીપી વધુ ડાઉન થઈ શકે

4/5
image

 હાઈ બીપીના દર્દીઓને હંમેશા નાળિયેર પાણી પાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો જરૂર કરતા વધુ નાળિયેર પાણી પીલો તો તમારૂ બ્લડ પ્રેશર ઘટી વધુ લો થઈ શકે છે. જેનાથી જીવનું જોખમ પણ વધી શકે છે.

 

ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી શકે છે

5/5
image

નાળિયેરનું પાણી ક્યારેક પીવાથી નુકસાન નથી પરંતુ જો તમે તેનું વધુ માત્રામાં સેવન કરો તો શરીરમાં રહેલ ઈલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી શકે છે. જેનાથી તમે ફિટ થવાની જગ્યાએ વધુ બીમાર પડી શકો છો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.