માયાવી ગ્રહ રાહુના ગોચરથી આ 4 રાશિઓની ચાંદી જ ચાંદી, હોળી પછી થશે રૂપિયાનો વરસાદ!
Rahu Gochar 2025: માયાવી ગ્રહ રાહુ ઉલ્ટી ચાલ ચાલતા મીન રાશિથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેનાથી ત્રણ રાશિઓ પર સકારાત્મક અસર પડશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
હોળી પછી રાહુનું ગોચર
રાહુ-કેતુ હંમેશા વક્રી અવસ્થામાં તેમની રાશિ પરિવર્તન કરે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલ ચાલે છે. હોળી પછી રાહુનું ગોચક કુંભ રાશિમાં 8 મે 2025 રવિવારના રોજ થવાનું છે. કુભ રાશિમાં રાહુ 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે.
સકારાત્મક પ્રભાવ
રાહુ ગોચરનો પ્રભાવ રાશિચક્રની તમામ રાશિઓ પર પડશે. જ્યોતિષીય ગણતરી અનુસાર એવી ચાર રાશિઓ છે જેના જાતકો પર રાહુના ગોચરનો ખૂબ જ શુભ પ્રભાવ પડશે. ચાલો જાણીએ કે શનિની રાશિ કુંભ રાશિમાં રાહુના ગોચરથી કઈ 4 રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડશે.
વૃષભ રાશિ
રાહુના ગોચરથી વૃષભ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાના છે. આ સમયગાળા દરમિયાન જાકરો માટે સારો સમય શરૂ થશે. દરેક ક્ષેત્રમાં મહેનત અને ભાગ્યનો પૂરો સાથ મળશે. અટવાયેલા કામ પણ થવા લાગશે. જૂનું સ્વપ્ન સાકાર થશે.
વૃષભ રાશિના જાતકો
રાહુના ગોચરથી વૃષભ રાશિના જાતકોને ઘણા લાભો મળી શકશે. કાર્યસ્થળ પર મોટી સિદ્ધિઓ હાંસલ કરવાનો સમય આ ગોચરની સાથે જ શરૂ થઈ જશે. જીવનમાં ખુશીઓ દસ્તક આપવા લાગશે. આર્થિક અને શારીરિક રૂપથી સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે રાહુનું કુંભ રાશિમાં ગોચર કરવાથી ફાયદાકારક રહેશે. વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે મોટા અને સકારાત્મક બદલાવ થઈ શકે છે. આ ગોચર સાથે જ જીવનનો સારો સમય આવશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
સિંહ રાશિના જાતકો
સિંહ રાશિના જાતકો માટે રાહુ ગોચર લાભદાયી સાબિત થશે. નોકરી શોધી રહેલા જાતકોને સારા સમાચાર મળશે. સારા પરિણામોની રાહ જોવાનો સમય સમાપ્ત થશે. તમે તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મેળવી શકશો. કોર્ટ સંબંધિત મામલાઓમાં સફળતા મેળવી શકશો.
ધન રાશિ
રાહુના ગોચરથી ધન રાશિના જાતકોને ઘણા ક્ષેત્રોમાં મોટી સફળતા મળી શકે છે. ગોચરનો શુભ પ્રભાવથી ધન સંબંધી સમસ્યાઓનો અંત આવશે. નાણાકીય સમસ્યાઓનો અંત આવશે. મહત્વપૂર્ણ નિર્ણયો સાચા સાબિત થશે.
ધન રાશિના જાતકો
ધન રાશિના જાતકો રાહુના ગોચર દરમિયાન કેટલાક મોટા નિર્ણયો લઈને તેમના દિવસો વધુ સારા બનાવી શકશે. આર્થિક રૂપથી ઘરમાં સમૃદ્ધિ આવશે. માનસિક તણાવ સમાપ્ત થશે. જીવનમાં ખુશીઓ દસ્તક આપવા લાગશે. વ્યાપાર પહેલા કરતા સારો નફો આપવાનું શરૂ કરશે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે રાહુ ગોચર સકારાત્મક પરિણામ આપનાર સાબિત થઈ શકે છે. આ ગોચર જાતકને ધન લાભ કરાવી શકે છે. રાહુનું કુંભ રાશિમાં ગોચરથી મીન રાશિના જાતકો માટે કામ અચાનક થવા લાગશે. વેપારની સ્થિતિમાં સુધારો થશે.
મીન રાશિના જાતકો
મીન રાશિના જાતકો માટે રાહુ ગોચર નોકરીમાં સારા સમયની શરૂઆત સાબિત થશે. જીવનમાં સગવડો જરૂર મુજબ મળશે. જો કે, આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos