Vastu Tips: રસોડાના આ 4 મસાલા ઘરમાં વધારશે બરકત, એકવાર અજમાવી જુઓ આ એકદમ સરળ ઉપાય

Vastu Tips: આજે તમને રસોડાના એવા મસાલા વિશે જણાવીએ જેનો ઉપાય કરીને તમે તમારા જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકો છો. તો ચાલો જાણીએ જીવનમાં સુખ સમૃદ્ધિ વધારતા સરળ ઉપાયો વિશે.

લવિંગ

1/5
image

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકો લવિંગ ને પોતાના પર્સ કે પૂજા સ્થાન પર રાખે છે તેના જીવનમાં અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે.

હળદર

2/5
image

ધાર્મિક માન્યતા અનુસાર હળદરનો સંબંધ બૃહસ્પતિ સાથે હોય છે. જો તમે રોજ નાહવાના પાણીમાં હળદર ઉમેરો છો અથવા તો હળદરનો ચાંદલો કરો છો તો તેનાથી ખરાબ શક્તિઓ તમારાથી દૂર રહેશે અને સૌભાગ્ય વધશે. 

એલચી

3/5
image

એલચીનો સંબંધ ધનના દેવી માતા લક્ષ્મી સાથે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોજ એલચી ખાવાથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે.

તજ

4/5
image

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે તજનો ટુકડો તિજોરી અથવા પર્સમાં રાખો છો તો તેનાથી તમને ધન લાભ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.

5/5
image