हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અંબાજી મેળો
અંબાજી મેળો News
Ambaji News
આ ઉંમરે યુવાનોને શરમાવે તેવો જુસ્સો...ડૉ. પંકજ નાગર છેલ્લા 36 વર્ષથી જાય છે અંબાજી
અંબાજી પદયાત્રા કરી તેની રજતજયંતિ કરતા પણ વધુ વર્ષોથી પોતાની શ્રદ્ધા ટકાવી રાખી છે. આવા માઇ ભક્તોએ આસ્થાની આ દોટને હિમાલયની ટોચ જેટલું ઊંચું સ્થાન આપી અનેક માઇભક્તો માટે પ્રેરણા સ્ત્રોતરૂપી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Sep 13,2024, 15:52 PM IST
Ambaji
કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ
Ambaji Bhadravi Mela: પગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
Sep 11,2024, 18:03 PM IST
Ambaji Melo
'અંબાજી દૂર હૈ...', 20 કિ.મી એરિયામાં દુર્ઘટના બનશે તો...વીમા કવચથી યાત્રિકોને...
ભાદરવી પુનમ નાં મેળામાં પદયાત્રાએ આવતાં લાખ્ખો શ્રધ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતુ રહ્યુ છે ને આ વખતે પણ અંબાજી આવતાં તમામ યાત્રિકોને વીમા કવચ પૂરૂ પાડવામાં આવ્યુ છે.
Sep 1,2024, 15:29 PM IST
Banaskantha News
ગુજરાતના 4 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ; યાત્રાધામ અંબાજીમાં ફરી રસ્તા બન્યા નદીઓ
બનાસકાંઠા, રાજકોટ અને અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા છે. અમરેલીના સાવરકુંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ સાવરકુંડલામાં વરસાદ પડ્યો છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના જસદણના આટકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આટકોટ, ચિતલિયા, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
Sep 27,2023, 17:51 PM IST
Ambaji Melo
અંબાજી: યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરી દેવાયા, 20 કિ.મી એરિયામાં દુર્ઘટના બને તો
શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત સહકારથી યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Sep 12,2023, 15:41 PM IST
Ambaji
ભાદરવી પૂનમના મેળાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત: મા અંબાના માઈભક્તોની મળશે આ સુવિધા
ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હવે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર અંબાજી ભાદરવી પૂનમના મેળા અંગેનુ પ્લાનિંગ કરાયું હતું.
Aug 20,2023, 21:54 PM IST
અંબાજી
અંબાજી મંદિરને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ, દર્શનાર્થીઓ માટે આજથી મંદિરના દરવાજા બંધ
રાજ્યમાંથી કોરોના કહેર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો એવામાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરાતા મંદિરને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના સંક્રમણને લઇને અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મેળો મોકુફ રખાયો છે. જેના કારણે અંબાજી મંદિર પણ મેળાના 4 દિવસ પહેલાથી એટલે કે આજથી (24 ઓગસ્ટ) દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.
Aug 24,2020, 10:11 AM IST
અંબાજી
આ વખતે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, 300 વર્ષ જુની પરંપરા તૂટશે
યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને કોરોનાની મહામારીનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી 27મી ઓગસ્ટથી ભરાનાર મેળો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં અંબાજી મંદિર પણ આગામી 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વખ્તે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી પહોંચી નહી શકે તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આંબાજી આવતા 1400 જેટલા નેંધાયૈલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે.
Aug 21,2020, 16:46 PM IST
અંબાજી
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન
ભાદરવી પૂનમના મેળા દરમિયાન માતાજીને 8 હજાર કરતા વધુ ધજા ચઢાવવામાં આવી હતી.
Sep 25,2018, 23:04 PM IST
Trending news
entertainment
2024ની બ્લોકબાસ્ટર ફિલ્મ, બનતા લાગ્યા અઢી વર્ષ, 40 કરોડના બજેટમાં કમાણી 300 કરોડ
IPL
IPLના નવા નિયમે ખેલાડીઓના હોશ ઉડાવ્યા! હવે જો કર્યું આ કામ તો લાગશે 2 વર્ષનો બેન
jaggery
Jaggery: ગોળનો ઉકાળો પીવાથી દવા વિના મટશે આ 5 બીમારી, આ રીતે બનાવી રોજ પી લેવો
hair treatment
કેરાટીન અને સ્મુધનિંગમાં જમીન-આસમાનનો ફરક, જાણો કેવા વાળમાં કઈ ટ્રીટમેન્ટ કરાવવી ?
health tips
Health Tips: રસોડામાં રાખેલી વસ્તુથી મટી જાય છે શરદી-ઉધરસ, દવા લેવાની જરૂર નહીં પડે
honeymoon
Honeymoon: શરમાળ સ્વભાવ હનીમૂનની મજા બગાડશે, શરમ છોડી હનીમૂન માણવા કરો આ કામ
banking sector
થોડા ટાઈમ માટે લઈને મુકી દો આ સરકારી બેંકનો શેર, લાગ આવતા મળશે તગડી રકમ
vastu tips
Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ 6 વસ્તુઓ, દિવસ-રાત ઘરમાં વધશે સુખ, સમૃદ્ધિ
Job
પરીક્ષા વિના નોકરી મેળવો! અહીં 23000 થી વધુ પોસ્ટ પર સીધી ભરતી થશે, ફટાફટ જાણો
bollywood
છૂટાછેડાની અફવાહો વચ્ચે મોટો ધડાકો, ગંભીર બીમારીથી પીડાઈ રહી છે ઐશ્વર્યા રાય!