हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈન્દ્રનીલ રાજ્યગુરુ
ઈન્દ્રનીલ રાજ્યગુરુ News
Gujarat politics
જ્યાં સુધી ગુજરાતથી ભાજપની સરકાર નહીં જાય, ત્યાં વાળ નહીં કપાવું... નેતાની પ્રતિજ્ઞા
Indranil Rajguru Oath : બનાસકાંઠામાં ગેનીબહેનના સન્માન સમારોહમાં રાજકોટ કોંગ્રેસના આગેવાન ઈન્દ્રનીલ રાજગુરુએ લીધી પ્રતિજ્ઞા, કહ્યું-ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કપાવું
Aug 25,2024, 11:56 AM IST
gujarat news
ગાંધીજી અંગે અપમાનિત નિવેદન બાદ ઈન્દ્રનીલે કહ્યું ઈતિહાસમાં લખાયેલાં છે આ શબ્દો
Loksaha Election 2024: રાહુલ ગાંધીની સરખાણી કરવા જતા રાજકોટના કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યું મહાત્માગાંધીનું અપમાન કર્યું. બાપુના અપમાન બાદ હવે ઈન્દ્રનીલે કહ્યું આ મારા શબ્દો નથી, એ તો ચોપડીમાં લખેલું હતું.
May 3,2024, 13:20 PM IST
gujarat
ઈન્દ્રનીલ રાજ્યગુરુનો AAP પર આરોપ, 'બે CM પ્રાઈવેટ પ્લેનમાં રૂપિયા લઈને આવે છે'
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર કોંગ્રેસે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, AAPના ઉમેદવારોની યાદી કમલમમાંથી આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ નક્કી કરે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP પર મોટો આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે.
Nov 5,2022, 14:30 PM IST
રાજકોટનું રાજકારણ
ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી, આવતીકાલે ફરીથી કોંગ્રેસમાં જોડાશે
રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે
Aug 20,2020, 15:12 PM IST
રાજકોટ
રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય જે રિસોર્ટમાં રોકાયા તેના સામે ફરિયાદ, અમિત ચાવડાએ આપ્
પોતાના ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલથી ઝોનવાઈઝ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 19 ધારાસભ્યો રાજકોટની નીલસિટી રિસોર્ટમાં એકઠા થયા હતા. ત્યારે લોકડાઉનના ભંગને પગલે નીલસિટી રિસોર્ટના માલિક, મેનેજર વિરુદ્ધ જાહેરનામાની ફરિયાદ કરવામાં આવી છે. લોકડાઉનમાં હજી આવતીકાલથ રેસ્ટોરન્ટ્સ અને હોટલ ખૂલવાના છે. તેઓને ખોલવાના હજી સુધી પરમિશન મળી નથી. આવામાં રિસોર્સ સામે કલમ 188 અને 135 મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નીલસિટી રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છે. ત્યારે આ ફરિયાદને પગલે કોંગ્રેસ તરફથી આજે રિએક્શન સામે આવ્યું છે.
Jun 7,2020, 12:46 PM IST
રાજકોટ
રાજકોટના રાજકારણમાં ઉથલપાથલ: રાજભા ઝાલા AAPમાં જોડાશે, ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી
રાજકોટના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
Mar 2,2020, 12:54 PM IST
Trending news
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા
Terrifying skyquakes
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
Fact Check
બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી સત્ય હકીકત
Unique Records
5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
Bad Friends
Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
GPF Interest
નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
kutch news
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
CINNAMON
તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા