हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
115/ 5
(31.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના નેગેટિવ
કોરોના નેગેટિવ News
સલમાન ખાન
અભિનેતા સલમાન ખાને કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
સલમાન ખાનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફેન્સ માટે આ રાહતના સમાચાર છે. મહત્વનું છે કે સલમાન ખાનના ડ્રાઇવર સહિત બે સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા છે.
Nov 19,2020, 17:40 PM IST
gujarat corona update
Gujarat Corona Update: 1410 નવા કેસ નોંધાયા, 17નાં મોત, 1204 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1407 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 60,687 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 933.65 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1407 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.14% ટકા છે.
Sep 20,2020, 19:48 PM IST
સાંસદ હનુમાન બેનીવાલ
સંસદમાં Covid ટેસ્ટ પોઝિટિવ, જયપુરમાં ટેસ્ટ નેગેટિવ... સાસંદ હનુમાન બોલ્યા
સાંસદ હનુમાન બેનીવાલ એકવાર ફરી કોરોનાથી સંક્રમિત થયા છે. સંસદ સત્ર પહેલા સાંસદોના કોરોના ટેસ્ટમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. બાદમાં જયપુરમાં કરાયેલ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
Sep 14,2020, 17:22 PM IST
Vadodara
વડોદરા: માત્ર 22 દિવસનું બાળક ગોત્રી સિવિલમાંથી કોરોના મુક્ત થઇને ઘરે પરત ફર્યું
શહેરમાં માત્ર 22 દિવસનું બાળક ગોત્રી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાંથી કોરોના મુક્ત થઇને ઘરે પરત ફર્યું છે. વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં બાળરોગ નિષ્ણાંતો દ્વારા છેલ્લા 6 માસમાં 74 કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરવામાં આવી છે. 74 કોરોના સંક્રમિત બાળ દર્દીઓ પૈકી 13 વર્ષની દિવ્યાંગ બાળકીનું મોત થયું હતું. બાકીના 41 બાળ દર્દીનો હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 21 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
Sep 8,2020, 23:09 PM IST
Bharatsinh Solanki
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ, તબિયત સુધારા પર
ભરતસિંહનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ હજુ તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે.
Jul 20,2020, 15:32 PM IST
Trending news
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય
Gujarat Budget
જનતા માટે 'દાદા'નું દમદાર બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત