हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વરિયાળી
વરિયાળી News
milk
Milk: વરિયાળીવાળું દૂધ પી લેવાથી ઝડપથી વધશે હિમોગ્લોબીન, આ 3 સમસ્યા પણ થશે દુર
Milk With Fennel seeds: વરિયાળીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકો સવારે દૂધમાં વરિયાળીનો પાવડર મિક્સ કરીને પીતા હોય છે. સવારે નાસ્તાની સાથે વરિયાળી વાળું દૂધ પીવાથી સ્વાસ્થ્યના ઘણા બધા ફાયદા થાય છે.
Dec 13,2024, 7:56 AM IST
Fennel Seeds
બ્લડ શુગર લેવલ હાઈ રહે છે ? રાત્રે ચાવીને ખાઈ લો આ વસ્તુ, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ
Fennel Seeds Benefits: ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગરને કંટ્રોલ કરવું મુશ્કેલ હોય છે. જો કે આ કામ કરવામાં વરિયાળી તમને મદદ કરી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે વરિયાળી બ્લડ શુગર કંટ્રોલ કરે છે.
Dec 12,2024, 14:16 PM IST
FENNEL
21 દિવસ સુધી સતત વરિયાળીનું પાણી પીવાથી મળશે ગજબના ફાયદા, વજન ઘટાડવામાં કરશે મદદ
Fennel Water: જો તમે સતત 21 દિવસ સુધી સવારે ખાલી પેટ વરિયાળીના પાણીનું સેવન કરો છો, તો તમે તમારા વજનને ઓછું કરવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહી શકો છો.
Nov 30,2024, 16:23 PM IST
Saunf ke fayde
દિવસમાં એકવાર પી લેવી આ ચા, વજન ઘટશે, આંખના નંબર ઉતરશે અને થશે અન્ય ઘણા ફાયદા
Saunf Ke Fayde: વરીયાળીની ચા બનાવી ખૂબ જ સરળ છે તેના માટે એક વાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો. તેમાં એક ચમચી વરિયાળી અડધી ચમચી અજમા અને એક ટુકડો આદુનો છીણીને ઉમેરો. 5 થી 10 મિનિટ બધી જ સામગ્રીને સારી રીતે ઉકાળો અને પછી ગાળીને તેમાં મધ ઉમેરી તેનું સેવન કરો.
Dec 7,2023, 16:45 PM IST
Fennel Seeds
દૂધમાં મિક્સ કરી પીવો આ દાણા, આંખના નંબરથી લઈ ખરાબ પાચનની સમસ્યામાં થશે સુધારો
Fennel Seeds: દૂધનો ઉપયોગ તમે પણ રોજ અલગ અલગ રીતે કરતાં જ હશો. સાથે જ જમ્યા પછી મુખવાસમાં વરીયાળી પણ લેતા હશો. પરંતુ શું તમે જાણો છો કે દૂધ અને વરીયાળી બંનેને એક સાથે લેવામાં આવે તો શરીરની ઘણી ગંભીર સમસ્યાઓથી રાહત મળે છે. તો ચાલો ફટાફટ જાણો કે વરીયાળીવાળુ દૂધ પીવાથી કેટલા ફાયદા થાય છે અને તેને કેવી રીતે બનાવવું.
Aug 3,2023, 13:02 PM IST
Health News saunf mishri
કેમ હોટલમાં ભોજન કર્યા બાદ આપવામાં આવે છે મિશ્રી-વરિયાળીનો મુખવાસ? જાણો તેનું કારણ
તમે હંમેશા જોયું હશે કે જ્યારે આપણે હોટલમાં ભોજન કરવા જઈએ તો ભોજન બાદ વરિયાળી-મિશ્રી મુખવામાં આપવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે તે કેમ આપવામાં આવે છે? તેને લઈને કેટલાક લોકોનું કહેવું છે કે વરિયાળી-મિશ્રીને માઉથ ફ્રેશનરના રૂપમાં આપવામાં આવે છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ ન આપે. પરંતુ આ વાત સાચી છે. તેને ખાવાના ઘણા અન્ય ફાયદા છે. મિશ્રી પચવામાં સામાન્ય ખાંડ કરતા હળવી હોય છે અને તેનાથી ખાંસીની સમસ્યામાં પણ આરામ મળે છે. જાણો વરિયાળી-મિશ્રી ખાવાના ફાયદા...
Jul 8,2023, 19:12 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો