13 લોકોનાં મોત News

Gujarat Corona Update: 1417 નવા કેસ નોંધાયા, 13નાં મોત, 1419 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે.  આજે રાજ્યમાં 1417 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1419 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,11,909 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 951.77 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 41,72,051 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1419 કેસ નોંધાયા છે જ્યારે 1419 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,11,909 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.90% ટકા છે.
Sep 26,2020, 19:54 PM IST
Gujarat Corona update: નવા 1282 દર્દી, 1111 દર્દી સાજા થયા, 13 લોકોનાં મોત નિપજ્યાં
Aug 29,2020, 19:40 PM IST

Trending news