हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gyanvapi Survey
Gyanvapi survey News
Gyanvapi Survey
જ્ઞાનવાપી સર્વે દરમિયાન ASIને મળી એક એવી વસ્તુ, હિન્દુ પક્ષ માટે બની શકે મોટો પુરાવો
Gyanvapi Survey: જ્ઞાનવાપી પરિસરના સર્વે દરમિયાન એએસઆઈને એક વસ્તુ મળી આવી છે. જાણકારોનું માનવું છે કે આ સર્વેનું કામ પૂરું થયા બાદ કાનૂની વિવાદને યોગ્ય રીતે ઉકેલવામાં તે મદદરૂપ થઈ શકશે.
Aug 6,2023, 13:49 PM IST
Gyanvapi Mosque
જ્ઞાનવાપી સર્વેના આદેશ બાદ વારાણસીમાં એલર્ટ, કાશી વિશ્વનાથ ધામમાં સુરક્ષા વધી
જ્ઞાનવાપીના એએસઆઈ સર્વેના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ કાશી વિશ્વનાથ ધામની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચારથી સાત ઓગસ્ટ સુધી કાશી વિશ્વનાથ ધામમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Aug 3,2023, 22:39 PM IST
allahabad high court
અલાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો, જ્ઞાનવાપીમાં ASI ના સર્વેને આપી લીલી ઝંડી
Gyanvapi ASI Survey: વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના એએસઆઈ સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈના સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે રોક લગાવાની ના પાડી દીધી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટે ASI ને સર્વે કરવા માટે જણાવ્યું છે.
Aug 3,2023, 10:56 AM IST
Gyanvapi Survey
જ્ઞાનવાપીના 3 ગુંબજનો GPR ટેક્નોલોજીથી થશે સર્વે, 300 વર્ષ જૂના રહસ્ય પરથી ઉઠશે પડદો
Gyanvapi Survey ASI: જ્ઞાનવાપીનો ASI સર્વે તેના પર થઈ રહેલા આખા વિવાદને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. આજથી આ સર્વેની શરૂઆત થઈ છે અને 4 ઓગસ્ટના રોજ કોર્ટમાં રિપોર્ટ સોંપવાનો છે. સર્વેને લઈને મુસ્લિમ પક્ષ સવાલ પણ ઉઠાવી રહ્યો છે. પરંતુ હિન્દુ પક્ષે સત્ય સામે લાવવાની વકિલાત કરી છે. ASI નો સર્વે શું કામ ખાસ છે તે પણ જાણો.
Jul 24,2023, 11:13 AM IST
Gyanvapi Survey
જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને ઝટકો, વારાસણી કોર્ટે આપી ASI સર્વેને મંજૂરી
Varanasi News: હિન્દુ પક્ષે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે સ્થિત મા શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વજુખાના સિવાય સમગ્ર જ્ઞાનવાપી સંકુલના ASI સર્વેની માંગણી કરી હતી. તે જ સમયે, મુસ્લિમ પક્ષ અને મસાજિદ સમિતિએ આ માંગનો વિરોધ નોંધાવ્યો હતો.
Jul 21,2023, 17:21 PM IST
Gyanvapi masjid
જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગના દાવાની જગ્યાનો વધુ એક વીડિયો સામે આવ્યો!
Gyanvapi Survey Video: જ્ઞાનવાપી મસ્જિદના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ વકીલ અને સર્વે કરનાર લોકો વઝૂખાનાના ફુવારા કે કથિત શિવલિંગનો ઘેરો કરી ઉભા છે.
May 30,2022, 23:36 PM IST
Asaduddin Owaisi
ગુજરાતમાં ઓવૈસીનું સ્ફોટક નિવેદન, ‘આજે હિજાબ પર ચૂપ રહેશો તો કાલે દાઢી કાપવાનું કહેશ
AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાલ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સતત મોટા નિવેદન કરી રહ્યાં છે. બનાસકાંઠાના વડગામના તાલુકાના મજાદર પાટિયા નજીક રવિવારે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને અનુંલક્ષીને જંગી સભાને સંબોધન કર્યું હતું. જેમાં અસદુદ્દીન ઓવૈસીને સાંભળવા મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઔવેસીએ પોતાની પાર્ટીના ઉમેદવારને વડગામ સીટ ઉપરથી જીતાડવા માટે હાકલ કરી હતી અને કોંગ્રેસ પક્ષ તેમજ કેન્દ્ર સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
May 16,2022, 9:49 AM IST
Asaduddin Owaisi
'બાબરી છીનવી, તમે જ્ઞાનવાપી નહીં છીનવી શકો, મસ્જિદ હતી અને રહેશે': ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું છે કે, હું સરકારને બતાવવા માંગું છું કે અમે એક બાબરી મસ્જિદને ખોઈ છે, અમે બીજી મસ્જિદ બિલકુલ ગુમાવીશું નહીં. તમે મક્કારી અને અય્યારીથી ન્યાયની હત્યા કરીને અમારી મસ્જિદ છીનવી લીધી. તમે બીજી મસ્જિદ નહીં છીનવી શકશો, યાદ રાખજો.
May 14,2022, 15:28 PM IST
Trending news
amitabh bachchan
ઐશ્વર્યા રાયના અભિષેક સાથે 'બીજા લગ્ન' હતા? પછી તો અમિતાભે કહેવું પડ્યું...
Vadodara flood
વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, છતાં...
Ahmedabad
નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે