हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
94/ 1
(18.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
religion change
Religion change News
religion change
ચેટિંગ દ્વારા ધર્માંતરણના રેકેટનો ખુલાસો, મહિનામાં દર્શ સક્સેના બની ગયો રેહાન અંસારી
હવે તેને રેહાન અંસાની નામ આપવામાં આવ્યું છે. તમને આશ્વર્ય થશે કે ફક્ત ચેટિંગ દ્વારા જ ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે.
Jun 26,2021, 6:48 AM IST
ગાંધીજી
ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની થઈ હતી ઓફર, ત્યારે આપ્યો હતો આ જવાબ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના બ્રિટન અને દક્ષિણ આફ્રિકા મુસાફરી દરમિયાન અનેક ખ્રિસ્તીઓના સંપર્કમાં આવ્યા હતા. ભારત પરત ફર્યા બાદ આઝાદીની લડાઈના દિવસોમાં દેશ-દુનિયાભરમાં તેમના ખ્રિસ્તી મિત્રો રહ્યા હતા. આ તમામમાંથી એક મિત્રએ તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા આગ્રહ કર્યો હતો. પરંતુ અપ્રત્યક્ષ રીતે.... આ આગ્રહને ગાંધીજીએ નકારી કાઢ્યો હતો. આજનો દિવસ ક્રિસમસ દિવસ તરીકે ઉજવાય છે. પશ્ચિમ સમાજમાં આ દિવસ બહુ જ ખાસ હોય છે. આ પ્રસંગે એક એવી રસપ્રદ વાત કરવી જરૂરી બને છે, જે મહાત્માં ગાધીના ધર્મ પરિવર્તનની બાબત સાથે જોડાયેલી છે.
Dec 25,2019, 15:27 PM IST
વડોદરા
ધર્મ પરિવર્તન કરાવવા સગીરાનું બ્રેઇનવોશ કરી વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ
વડોદરામાં આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. શહેર વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે ધોરણ 10ની વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Jun 23,2019, 13:58 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાન નમ્યું, હિન્દુ છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીની ધરપકડ
પાકિસ્તાનમાં બે માઇનોર હિન્દુ છોકરીઓને કથિત રીતથી નિકાહ કરાવનાર મૌલવીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. સમાચારો અનુસાર આ માઇનોર હિન્દુ છોકરીઓનું અપહરણ કર્યા બાદ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું.
Mar 25,2019, 10:25 AM IST
હિન્દુ ધર્મ
સુરત: 432 લોકોએ હિન્દુ ધર્મ છોડી કાયદેસર રીતે કર્યો બૌધ ધર્મનો અંગીકાર
સુરતમાં શનિવારે હિન્દુ ધર્મ છોડીને કાયદેસર રીતે 432 લોકોએ બોધ્ધ ધર્મ અંગીકાર કર્યો હોવાની ઘટના બની હતી. થોડા વર્ષો આગાઉ 500 લોકોએ ધર્મપરિવર્તન અંગે સુરત જીલ્લા કલેકટરને અરજી કરી હતી, જે અરજી સરકારે સ્વિકારતા તામમ લોકોએ ધર્મપરિવર્તન અંગેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
Jan 19,2019, 21:28 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની