हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચકલીનો માળો
ચકલીનો માળો News
અનોખી કંકોત્રી
સુરત: લગ્ન માટેની કંકોત્રી બની યાદગાર, આપ્યો જીવદયાનો અનોખો સંદેશ
લગ્ન યાદગાર રહે તેવું દરેકે યુવક, યુવતી અને તેના પરિવારજનો ઇચ્છતા હોય છે. લોકો લગ્નોમાં લખલુંટ ખર્ચાઓ કરે છે. લગ્નોમાં ફટાકડા, ડેકોરેશન, જાન, જમણવાર અને કપડાં પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નનાં આમંત્રણ આપવા છપાતી કંકોત્રી પાછળ પણ લોકો હજારો રૂપિયાનો ખર્ચો કરે છે. ત્યારે સુરતમાં રહેતાં એક યુવાને તેના લગ્ન માટે અનોખી કંકોત્રી છપાવી છે, અને જીવદયાનો સંદેશો પણ આપ્યો છે.
Oct 7,2019, 20:03 PM IST
આણંદ
વિશ્વ ચકલી દિવસ: 3 હજાર માળાઓ વેચી ચકલી બચાવાનો અનોખો પ્રયત્ન
આજે દુનિયાભરમાં વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવી રહિયો છે. ત્યારે વિદ્યાના ધામ સમા વિદ્યાનગર સ્થિત રે ઓફ લાઇફના મેમ્બરો દ્રારા ભાઇકાકા સ્ટેચ્યુ પાસે કાગળના પૂઠામાંથી બનાવેલ ત્રણ હજાર જેટલા માળાનુ વિતરણ કરવામાં આવેલ હતુ. સાથે સાથે આવનાર લોકશાહીના પર્વ ચુંટણી સમયે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.
Mar 20,2019, 19:12 PM IST
વિશ્વ ચકલી દિવસ
લુપ્ત થઇ રહેલા ચકલીની પ્રજાતિ માટે વિદ્યાર્થીઓની અનોખી પહેલ
એક તરફ સમગ્ર વિશ્વમાં જાણીતી એવી ચકલીઓ હવે વિલુપ્ત થવાના આરે છે.ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે ખાસ માળાઓ,માટીના પાણીના વાસણ જેવી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે ત્યારે વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓએ અનોખા અભિગમ સાથે વિદ્યાર્થીઓએ ચકલીઓ માટે માત્ર માળા લગાડીને સંતોષ ના માનતા તેઓએ ઊંડી સમજ કેળવી ચકલીઓને પોતાના ઘરે પાછી બોલાવી છે.
Mar 20,2019, 0:10 AM IST
રાજકોટ
નવરાત્રિ બાદ ફેંકી દેવાતા ગરબામાંથી વિદ્યાર્થીઓએ બનાવી એવી વસ્તુ કે સ્વપ્ન
સામાન્ય રીતે આપણે ત્યાં ધાર્મિક કાર્યમાં ઉપીયોગમાં લેવાયેલી વસ્તુ કે પુજાની સામગ્રીનો ઉપયોગ કર્યા પછી તેને પાણીમાં પધરાવી દેવામાં આવતી હોય છે. એવી ભારતીય પરંપરા છે. જોકે ઉપયોગ થયેલી આ વસ્તુઓને પધારવવાના બદલે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો પાણીનો બગાડ થતા અટકી શકે છે. આ વસ્તુઓ પર કલાત્મક રીતે કામગીરી કરવામાં આવે તો એ નકામી થયેલી એ જ વસ્તુ પર્યાવરણ માટે મોટી ભેટ બની શકે છે. આ ઉક્તિને સાચી કરી છે રાજકોટના એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ... આ વિદ્યાર્થીઓએ નવરાત્રિમાં સ્થાપિત કરાતા ગરબાનો એવો ઉપયોગ કર્યો છે જે માટે તેમને દાદ દેવી પડે.
Oct 22,2018, 10:26 AM IST
Trending news
lifestyle
વાળ ખરી રહ્યાં છે? માથે પછી છે બધી દવાઓ? જાણો કારણો અને 8 સચોટ ઉપાય
fire
બેંગકોકમાં શાળાની બસ આગની જ્વાળામાં લપેટાઈ, બાળકો સહિત 25 જીવતા ભૂંજાયાની આશંકા
Vadodara
વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, 14 મૃતકોના પરિવારજનો લાચાર
IND vs BAN
ભારતે બાંગ્લાદેશને હરાવી 2-0થી સિરીઝ પર કર્યો કબજો, WTC ફાઈનલનો ખેલ રોમાંચક બન્યો
Navratri 2024
ગુજરાતના પ્રખ્યાત 9 મંદિરોમાં નવરાત્રિનું ભવ્ય આયોજન, ખાસ બનશે માતાની આરાધનાનો પર્વ
Blood Suger
લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા