સુરતના પાંડેસરા અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત

સુરત (Surat) માં હજી સિટી બસના ચાલકે ત્રણ લોકોને કચડ્યા તે ઘટનાના પડઘા હજી શમ્યા નથી, ત્યા સુરતમાં આજે બીજો અકસ્માત થયો છે. સુરતમાં ડિંડોલી બાદ આજે પાંડેસરા વિસ્તારમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જયો છે. BRTSએ એક વ્યક્તિને અડફેટે લીધો છે. જેને ગંભિર ઈજા પહોંચતા સરાવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

Trending news