પંચમહાલમાં અનાજનું મોટુ કૌભાંડ, 1.56 કરોડના ઘઉં સગેવગે

જૂનાગઢમાં થયેલા તુવેર કૌભાંડ બાદ હવે પંચમહાલમાં પણ મસમોટુ અનાજનું કૌભાંડ સામે આવ્યુ, પંચમહાલના કાલોલમાં સસ્તા અનાજની ઘઉંની 16 હજાર 500 બોરીઓ બારોબાર સગેવગે થયાનો ગાંધીનગરની વિજિલન્સ ટીમના ઓડિટમાં ચોંકાવનારો ખુલાસો

Trending news