પીયૂષ ગોયલ પત્નિ સાથે પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યિુનિટીની મુલાકાતે

કેવડિયા ખાતે બની રહેલ ભારતનું પ્રથમ ગ્રીન સોલાર બેઝડ રેલવે સ્ટેશનની મુલાકાતે રેલવે પ્રધાન પિયુષ ગોયેલ આવ્યા હતા. તેઓએ કેવડિયા ખાતે બની રહેલ આ રેલ ભવનની કામગીરીને નિહાળી અને ત્યાં મુકવામાં આવેલ મોડેલ, મેપની પણ માહિતી મેળવી હતી. હાલ ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ રેલવે ભવનનું ખાતમુહર્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિનદે 15.ડિસેમ્બર 2018માં કર્યું હતું.

Trending news