પેનકિલર ખાવાથી દૂર થઇ જાય છે ગમે તેવો દુખાવો? પહેલા જાણી લો આ વાત...

જ્યારે શરીરમાં કોઇ ઘાવ લાગે છે ત્યારે સીધુ સિગ્નલ મગજ સુધી જાય છે... જે આપણને સંદેશો આપે છે કે, જે તે ભાગમાં દુખાવો થઇ રહ્યો છે... દુખાવો થવો પણ જરૂરી છે કે, કારણ કે, તો જ ખબર પડે કે, શરીરમાં કઇક ખતરો છે... 

Trending news