हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઇએએસ અધિકારી
આઇએએસ અધિકારી News
gandhinagar
GANDHINAGAR: ચૂંટણી નજીક આવતા જ ટોચના IAS અધિકારીઓની બદલીનો ગંઝીફો ચિપાયો
ગુજરાતમાં રાતોરાત આખી સરકાર બદલાઇ ગયા બાદ વર્ગ-3ના સ્તરમાં મોટા પાયે પરિવર્તન બાદ વર્ગ -2 અધિકારીઓની પણ મોટા પ્રમાણમાં બદલી કરવામાં આવી હતી. હવે વર્ગ-1 અધિકારીઓની બદલીનો ગંઝીફો ચિપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના મંત્રીઓ સાથે ધરોબો કેળવી ક્રિમ પોસ્ટિંગ મેળવનારા IAS અધિકારીઓ અને IPS અધિકારીઓની હવે ધડાધડ બદલીઓ તઇ રહી છે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે વધારે 5 IAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે.
Oct 29,2021, 22:02 PM IST
Transfer
અમદાવાદના કલેક્ટર સહિત ગુજરાતનાં 4 વરિષ્ઠ અધિકારીઓની બદલી, 1 નિવૃત અધિકારીને એક્સટેન
ગુજરાતમાં અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. ફરી એકવાર 4 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટરની બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેકટર તરીકે સંદીપ સાગલેની નિમણુંક કરવામાં આવી છે. હાલના કલેક્ટર કે.કે નિરાલાની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે. 4 આઈ એ એસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવી છે. એક આઈ એ એસ અધિકારી ડેપ્યુટેશનથી પરત ફરતા નિમણૂંક અપાઈ છે. ૪ કલેકટરની બદલી કરવામાં આવી છે. અમદાવાદ કલેકટર કે કે નિરાલાની બદલી કરવામાં આવી છે.
Sep 5,2020, 18:52 PM IST
IAS officers
બઢતી : કમલ દાયાણી અને મનોજ દાસ સહિત 5 IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા
ગુજરાતમાં આજે પાંચ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરીથી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 1990 બેચના IAS અધિકારીઓ કમલ દાયાણી, મનોજ દાસ, સી.વી સોમ, મનોજ અગ્રવાલ અને અરૂણ સોલંકીને પ્રમોશન આપીને એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાંચેય અધિકારીઓને 5 વર્ષ પહેલા એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.
Aug 10,2020, 22:59 PM IST
AMC
Appointment Of 2 More IAS Officers In AMC
Appointment Of 2 More IAS Officers In AMC
May 10,2020, 21:15 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: ગુજરાતના 26 IAS અધિકારીઓની બદલી
રાજ્ય સરકારે 15 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કર્યો અને 9 આઇએસ અધિકારીઓની પ્રમોશન સાથે બદલી કરી છે. બે સિનિયર આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે.
Dec 13,2019, 10:07 AM IST
મણિપુર
મણિપુરના આ IAS અધિકારીને જાણો કેમ લોકો કહે છે ‘મિરેકલ મેન’
મણિપુરના તામેંગલોંગ જિલ્લાના કલેક્ટર આર્મસ્ટ્રોન્ગ પામે પણ કંઇક આવા જ વ્યક્તિત્વના માલિક છે. તેઓ હમેશાં કોઇને કોઇ સારા કામ માટે સમાચારોમાં આવતા રહે છે. ફરી એકવાર આ ‘મિરેકલ મેન’ ચર્ચામાં આવ્યા છે.
Jan 31,2019, 7:00 AM IST
વિજય નહેરા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે વિજય નહેરાએ સંભાળ્યો ચાર્જ
રૂ.7000 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા મેગાસીટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશ્નર તરીકે રાજ્ય સરકારે સિનીયર આઇએએસ અધિકારી વિજય નહેરાની પસંદગી કરી છે.
Jul 16,2018, 14:18 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી