हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
79/ 2
(10.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઝમગઢ
આઝમગઢ News
બાલિકા વધુ ડિરેક્ટર
કોરોનાની થપાટ, ભલભલા રસ્તા પર...આ શાકભાજી વેચનાર વિશે જાણીને હક્કાબક્કા રહી જશો
તકદીર બદલાતા જરાય વાર લાગતી નથી. બાલિકા વધુ (Balika Vadhu) સુજાતા જેવી અનેક ટીવી સિરિયલો ડિરેક્ટ કરી ચૂકેલા રામવૃક્ષની હાલત અત્યારે એકદમ કફોડી થઈ ગઈ છે. હંમેશા ફિલ્મી સિતારાઓ અને કલાકારોની વચ્ચે રહેતા રામવૃક્ષ આજકાલ પોતાના પરિવારનું ગુજરાત ચલાવવા માટે આઝમગઢમાં શાકભાજી વેચી રહ્યા છે.
Sep 28,2020, 11:29 AM IST
આગરા-લખનઉ એક્સપ્રેસ
આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત, 7ના મોત, 50થી વધુ ઘાયલ
આગરા-લખનઉ એક્સપ્રે-વે પર એકવાર ફરી અકસ્માત સર્જાયો છે. શનિવારે મોડીરાત્રે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત સર્જાયા હતા. પહેલો અકસ્માત મેનપુરીના જિલ્લાના કરહલ થાનાક્ષેત્ર પાસે થયો, જેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો બીજો અકસ્માત થાના ડૌકી વિસ્તાર પાસે થયો, જેમાં બે ડઝનંથી વધુ લોકો ઘાયલ થયા છે.
Apr 21,2019, 12:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
અખિલેશે આઝમગઢથી ઉમેદવારી નોંધાવી, રેલીમાં કહ્યું-'તેઓ ચાવાળા તો અમે પણ દૂધ
લોકસભા ચૂંટણી 2019માં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે આજે આઝમગઢ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન તેમની સાથે બસપા નેતા સતીષચંદ્ર મિશ્રા પણ જોવા મળ્યાં. ત્યારબાદ અખિલેશ યાદવે આઝમગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધીને કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. અખિલેશ યાદવે કહ્યું કે જેટલા પણ કામ અમારી સરકારે યુપીમાં કર્યા હતાં તે તમામ કામ યોગી સરકારે બગાડી નાખ્યાં.
Apr 18,2019, 15:31 PM IST
લોકસભા ચૂંટણી 2019
EXCLUSIVE: ભોજપુરી સુપરસ્ટારનો દાવો, 'આઝમગઢમાં હારશે અખિલેશ, બધી સીટ BJP જ
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર તરીકે જેની ગણતરી થાય છે તે દિનેશલાલ યાદવ 'નિરહુઆ' પણ આ વખતે ચૂંટણીના મેદાનમાં છે. લોકસભા ચૂંટણી 2019માં નિરહુઆ ભાજપ તરફથી આઝમગઢની બેઠક માટે ઉમેદવાર છે. આ સીટ પર નિરહુઆનો મુકાબલો પૂર્વ સીએમ અખિલેશ યાદવની સામે છે. અત્યાર સુધી નિરહુઆએ ફિલ્મોમા ખુબ નામના મેળવી છે. હવે રાજકારણમાં સિદ્ધિના શીખરો સર કરવા નીકળ્યા છે.
Apr 5,2019, 15:17 PM IST
લોકસભા ચૂંટણી 2019
Election Breaking: અખિલેશ યાદવ આઝમગઢથી અને આઝમ ખાન રામપુરથી ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપનો વિજય રથ રોકવાની ઈચ્છાથી સપા-બસપાના ગઠબંધન થયું ત્યારબાદથી લોકોની નજર એ વાત પર ટકેલી હતી કે માયાવતી અને અખિલેશ યાદવ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે માયાવતીએ તો જાહેર કરી દીધુ કે તેઓ લોકસભા ચૂંટણી લડવાના નથી. પરંતુ અખિલેશ યાદવના નામ ઉપર પણ આજે સસ્પેન્સ ખતમ થઈ ગયું. સમાજવાદી પાર્ટીએ બે ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં કહેવાયું છે કે અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે.
Mar 24,2019, 11:05 AM IST
નરેંદ્ર મોદી
પીએમ મોદી આજે કરશે 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ
વડાપ્રધાન નરેંદ્ર મોદી 14 જુલાઇના રોજ આઝમગઢમાં 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ વેની આધારશિલા રાખશે. આ માર્ગ રાજધાની લખનઉ સહિત બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વ પ્રદેશના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેરોને જોડશે. આ એક્સપ્રેસ વે સાથે જોડવાની યોજના છે. આ યોજના દ્વારા ઉત્તર પ્રદેશના પશ્વિમી છેડા સ્થિત નોઇડાના પૂર્વ છેડાને આ એક્સપ્રેસ વે દ્વારા જોડી શકાશે.
Jul 14,2018, 8:24 AM IST
Trending news
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?