हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈન્ડિયન નેવી
ઈન્ડિયન નેવી News
indian navy
સમુદ્રમાં નેવીનો સપાટો, જહાજમાં ઘુસી ચાંચિયાઓને આપ્યો જડબાતોડ જવાબ, બંધકોને છોડાવ્યા
Indian Navy Latest Operation: ભારતીય નૌકાદળે આજે સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા ઈરાની જહાજને બચાવી લીધું છે. જહાજમાં સવાર 11 ઈરાની અને 8 પાકિસ્તાની ક્રૂ મેમ્બરના જીવ પણ બચાવ્યા. આ ઓપરેશન નેવીના આઈએનએસ શારદા દ્વારા કરવામાં આવ્યું હતું.
Feb 2,2024, 20:39 PM IST
INS virat
INS વિરાટ હવે અલંગમા જ ભસ્મીભૂત થશે, રક્ષા મંત્રાલયે મ્યૂઝિયમ બનાવવાની માંગણી ફગાવી
અલંગમાં ભાંગવા આવેલા જહાજ આઈએનએસ વિરાટને મ્યૂઝિયમમા ફેરવવાની માંગ ફગાવાઈ છે. કેન્દ્રીય રક્ષા મંત્રાલયે મ્યૂઝિયમમાં ફેરવવાની માંગ ફગાવી દીધી છે. આઈએનએસ વિરાટ (INS virat) હવે અલંગમા જ ભસ્મીભૂત થશે. સપ્ટેમ્બર માસમા અલંગ (alang) માં ભાંગવા આવેલ જહાજ હજુ કિનારાથી દૂર છે. તેને મ્યૂઝિયમ બનાવવા માટેની માંગ સાથે મુંબઈની એક કંપનીએ ખરીદવા તૈયારી દર્શાવી હતી. હવે માંગ ફગાવી દેતા 4 માસથી દરિયામાં ઉભેલા જહાજને આખરે પ્લોટમાં જ ભાંગવાની શરૂઆત કરાશે.
Dec 6,2020, 15:04 PM IST
INS virat
ભરતીની રાહ જોઈને દરિયામાં ઉભુ છે INS વિરાટ, કિનારે લાંગરવાની ઘટના ભાવનગર માટે ઈતિહાસ
Sep 23,2020, 10:59 AM IST
INS virat
‘ગ્રેટ ઓલ્ડ લેડી’ INS વિરાટ જહાજ અલંગના દરિયા કિનારે પહોંચ્યું, અધિકારીઓ કરશે સરવે
Sep 22,2020, 10:49 AM IST
શિવસેનાની ગુંડાગર્દી
શિવસેનાનું ગુંડારાજ : કંગના બાદ સામાન્ય નાગરિકો પર ફૂટ્યો ગુસ્સો
Sep 12,2020, 8:04 AM IST
indian navy
કોરોનાની અસર, નેવીએ ટાળ્યો મેગા નૌસૈનિક અભ્યાસ 'મિલન 2020'
કોરોના વાયરસના ચેપને રોકવા માટે હવે ભારતીય નેવીએ પોતાના મેગા નૌસૈનિક અભ્યાસ મિલન 2020ને સ્થગિત કરી દીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ નૌસૈનિક અભ્યાસ 18થી 28 માર્ચ વચ્ચે થવાનો હતો.
Mar 3,2020, 21:55 PM IST
USvsIran
ખૂન કા બદલા ખૂન... લાલચોળ થયેલા ઈરાને અમેરિકાને કહ્યું-અમારા હાથ કાપ્યા, હ
પોતાના જનરલ કાસીમ સુલેમાનીની હત્યા બાદથી જ ઈરાને જાહેરાત કરી દીધી કે, તે અમેરિકાનો આ મામલે જરૂરથી બદલો લેશે. પહેલા ઈરાકમાં આવેલ અમેરિકન દૂતાવાસ પાસે રોકેટ હુમલો કરીને ઈરાને ટ્રેલર તો આપી દીધું છે, અને ઈરાકમાં આવેલ બે અમેરિકન મિલીસ્ટ્રી બેઝ પર મિસાઈલ ફેંકીને તેણે પોતાના મનસૂબા ખુલ્લેઆમ જાહેર કરી દીધા છે. ઈરાનથી આ મિસાઈલ હુમલા બાદ દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યા છે કે, જંગ થઈ તો શું ઈરાન, અમેરિકાની આગળ ટકી શકશે?
Jan 8,2020, 17:52 PM IST
ઈરાન
અમેરિકા-ઈરાનના ઝઘડા વચ્ચે ઓમાનની ખાડીમાં ફસાયુ ભારતનું INS ત્રિખંડ, વિદેશ
ઈરાન અને અમેરિકાની વચ્ચે વધી રહેલા ટેન્શનને જોતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુદ્ધપોત INS ત્રિખંડ ઓમાનની ખાડીમાં તૈનાત છે, જો જરૂર પડી તો ઈરાકથી ભારતીયોને INS ત્રિખંડ પરથી રેસ્ક્યૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગત શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના સેનાના કમાન્ડર કાસીમ સુલેમાની (Qasem Soleimani) ના મોત થયા બાદ ઈરાન (Iran) દ્વારા ઈરાક (Iraq)માં અમેરિકી સેનાના ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. તેનાથી ખાડી દેશોમાં વધતા તણાવને જોતા કેન્દ્ર સરકારે ઈરાક જનારા મુસાફરો માટે બુધવારે સૂચનો જાહેર કર્યા છે.
Jan 8,2020, 16:05 PM IST
INS virat
‘ગ્રેટ ઓલ્ડ લેડી’ તરીકે ફેમસ યુદ્ધ જહાજ INS વિરાટને ગુજરાતના અલંગમાં ભાંગવ
સમગ્ર વિશ્વનું સૌથી જૂનું જહાજ એરક્રાફ્ટ કેરિયર INS વિરાટને ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવશે. 24 હજાર ટનનું વિમાનવાહક જહાજ INS ભારતીય નેવીની શાન કહેવાતુ હતું. ત્યારે ભાવનગરના શિપબ્રેકરે વિરાટ કેરિયર ખરીદ્યું છે અને હવે તે INS વિરાટની ભાવનગરના અલંગ તરફ અંતિમ સફર થશે. અલંગના શિપબ્રેકરે ઓનલાઈન હરાજીમાં INS વિરાટ કેરિયરને 26 કરોડમાં ખરીદ્યું છે. અલંગ પ્લોટ 81માં આ જહાજને ભાંગવામાં આવશે. હાલ આ જહાજને મુંબઇ રાખવામાં આવ્યું છે. લિગલ પ્રોસેસ બાદ અલંગ લાવવામાં આવશે. જેના બાદ વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને ભાંગવામાં આવશે.
Dec 18,2019, 11:23 AM IST
Trending news
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત