हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જયંતી રવી
જયંતી રવી News
Secretary of Health
તમારૂ નહી તો રોજ 20 કલાક સુધી કામ કરતા આ અધિકારી માટે તો ઘરમાં રહો
એક તરફ સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી દેશને સમગ્ર સ્થિતી માંથી બચાવવા માટે વડાપ્રધાન સહિત સમગ્ર સરકારી તંત્ર રાતદિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી દિવસનાં 18 કલાકથી વધારે સમય કામ કરે છે તે તમામ લોકો જાણે છે. જો કે ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્રસચિવ છેલ્લા 10 દિવસથી રોજ 20 કલાકથી પણ વધારે સમય સુધી કાર્યરત રહે છે. કોરોનાની મહામારીથી ગુજરાતને બચાવવા માટે પોતાના પરિવાર અને સ્વાસ્થયની ચિંતા કર્યા વગર તેઓ 20-20 કલાક જેટલો સમય કામ કરે છે.
Mar 28,2020, 20:45 PM IST
surat
ચીનથી આવેલો કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ભાગી
સુરતના મજુરા ગેટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું હતું. શરદી ખાંસી જણાતાં વરાછાનો 41 વર્ષનો શખ્સ સારવાર માટે આવ્યો હતો. આ શખ્સ 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ આ યુવાનને શોધવા લાગી છે.
Feb 5,2020, 22:42 PM IST
coronarvirus
આરોગ્ય વિભાગના અગ્ર સચિવે આપ્યા કોરોના વાયરસના ગુજરાતના અપડેટ
કોરોના વાયરસ (coronarvirus) દુનિયાના 18થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ચીનમાં 425 લોકોનો ભોગ આ વાયરસ (corona virus) ને કારણે લેવાયો છે. ચીનમાં ફસાયેલા મોટાભાગના ભારતીયો પરત આવી ગયા છે. આ વચ્ચે ચીનથી આવેલા કેરળના ત્રણ લોકોનો ટેસ્ટ પોઝીટિવ આવ્યો હતો. ત્યારે આ વાયરસની ગુજરાતમાં શુ સ્થિતિ છે તે વિશે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપી. તેમણે કહ્યું કે, ગુજરાતના 930 લોકો ચીનથી પરત આવી ગયા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં કોઈ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Feb 5,2020, 19:37 PM IST
ડેન્ગ્યૂ
ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળાને લઈને તંત્ર એલર્ટ
આ વર્ષે વરસાદ વધારે પ્રમાણમાં વરસ્યો છે. જેના કારણે પાણીજન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે. રોગચાળો વધારે ન ફેલાઈ તે માટે તંત્રએ આગમચેતીના ભાગ રૂપે આગોતરા પગલા લેવામાં આવ્યા છે. જેને પગલે ૪ લાખ મચ્છરદાની આપવામાં આવી છે. તો ૨૩૫ ટીમો તપાસમાં લાગાડી દેવામાં આવી છે. તંત્રએ દર્દીઓને વધારે પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે. જામનગરમાં વધારે રોગચાળાની અસર જોવા મળી છે. તેના કારણે ૭ હજાર ૬૫૦ પોઝીટીવ દર્દીઓ જોવા મળ્યા છે. જામનગરમાં પરીસ્થિતીને પહોચી વળવા માટે કમિશનર અને તબીબોની ટીમ ગાંધીનગર થી મોકલવામાં આવી છે.
Oct 15,2019, 20:16 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી