हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
329/ 5
(45.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાંડી યાત્રા
દાંડી યાત્રા News
surat
Surat: દાંડીયાત્રા નાકે પહોંચી અને તંત્ર હજી ઉંઘી રહ્યું છે, ઉછારી ગામમાં કાંટા છે
આવતી કાલે દાંડી યાત્રા સુરત જીલ્લામાં કરશે પ્રવેશ. સુરતના ઉમરાછી ગામે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનીકોએ ઉઠાવ્યા સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં કોણ કરશે પદયાત્રીઓ માટે કામગીરી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આઝાદીને ૭૫ વરસ પૂર્ણ થતા દેશ વ્યાપી ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં દાંડી યાત્રાનો ૧૨ માર્ચે સુભારંભ કરાવ્યો હતો. આ દાંડી યાત્રા અમદાવાદના સાબરમતીથી નીકળી નવસારીના દાંડી ખાતે પહોંચશે. હાલ આ દાંડી યાત્રા ભરૂચ જીલ્લામાં આવી છે. આવતી કાલે સુરત જીલ્લામાં ઉમરાછી ગામે પ્રવેશ કરશે પણ દાંડીયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
Mar 27,2021, 19:00 PM IST
Congress
કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને અપાયો આખરી ઓપ
કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને આખરી ઓપ અપાયો છે. દાંડી યાત્રાના આયોજન માટે ૧૫ સમિતિની રચના કરવામાં આવી છે. ગાંધીજી એ કરી હતી એજ પ્રમાણે એજ રૂટ પર ૨૬ દિવસ પદયાત્રાનું કોંગ્રેસનુ આયોજન છે જે ચાર ફેજમાં યોજાશે. કોગ્રેસ વર્કીંગ સમિતિના સભ્યોને આમંત્રણ આપવામાં આવશે તથા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કોગ્રેસ સમિતિના પ્રમુખ હાજર રહેશે. તમામ ૨૬ દિવસ કોંગ્રેસના એક સિનિયર નેતા યાત્રામાં જોડાશે. ગાંધી પરિવારના સભ્યો યાત્રાના આરંભ અને પુર્ણાહુતિમાં જોડાય તેવું કોગ્રેસનું આયોજન છે.
Mar 5,2020, 14:50 PM IST
ગાંધી સ્મારક
દાંડીમાં કરોડોના ખર્ચે તૈયાર થશે ગાઁધી સ્મારક, PM મોદી કરશે લોકાપર્ણ
ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડીકૂચ અને આજે પણ એના સંસ્મરણો સાચવી રાખનારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલા ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આગામી 30 જાન્યુઆરીના રોજ ગાંધી નિર્વાણ દિને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વ ફલક પર મુકાશે.
Jan 17,2019, 23:29 PM IST
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
પીએમ મોદીની ગુજરાતને વધુ એક ભેટ, દાંડી યાત્રાના ઐતિહાસિક મ્યુઝિયમનું કરશે
નર્મદા નદીના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે ગુજરાતના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અનેક આંદોલનો કર્યા હતાં, જેમનું એક આંદોનલ મીઠાના સત્યાગ્રહનું પણ હતું.
Jan 15,2019, 13:18 PM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ