हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પરખ અગ્રવાલ
પરખ અગ્રવાલ News
બાળ લગ્ન
13 વર્ષની કિશોરીના નાણાંના બદલામાં પુખ્ત વયના યુવાન સાથે થયા લગ્ન
દાંતા તાલુકાના ખેરમાળ ગામમાં 13 વર્ષની કિશોરીની રૂપિયા બાબતે સોદેબાજી થઈ છે. કિશોરીના લગ્નના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પંથકમાં ચકચાર મચી છે. છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતો વીડિયોમાં કેદ થઈ છે. કન્યાના વિક્રયમાં વચેટિયાઓ હોવાનું સામે આવ્યું છે.
Oct 13,2019, 20:46 PM IST
અંબાજી
અંબાજી: ગરીબ બાળકોને આપવામાં આવતા ‘સંજીવની દૂધના પાઉચ’ શાળામાં ફેકી દેવાયા
યાત્રાધામ અંબાજીમાં ગુજરાતી પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ યોજનાનું દૂધના ભરેલા પાઉચ ફેંકી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જીલ્લા પંચાયત સંચાલિત ગુજરાતી પ્રાથમિક શાળા નાના બાળકોને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દુર કરવા પોષ્ટિક આહાર સ્વરૂપે અંતરિયાળ વિસ્તાર અને ગરીબ બાળકો માટે સૌપ્રથમ દાંતા તાલુકામાં દુધ સંજીવની યોજના હેઠળ પોષ્ટીક દુધ આપવાની યોજના ચાલુ કરાઈ હતી.
Oct 8,2019, 23:02 PM IST
અંબાજી
મા અંબાના ચાચરચોક યુવાધન હિલોળે ચઢ્યું, ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી
આજે નવરાત્રિની પુર્ણાહૂતી થઇ, નવરાત્રીની છેલ્લી ગતરાત્રિએ ખેલૈયોથી અંબાજી મંદિરનું ચાચરચોક હિલોળે ચડ્યું હતું. હજારો ખેલૈયાઓ છેલ્લી નવરાત્રીની મનમૂકીને મજા માણી હતી અને ચાચરચોક માં હૈયે થી હૈયું દળાય તેવી ભીડમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવની હતી.
Oct 8,2019, 12:46 PM IST
ભાદરવી પૂનમ
ભાદરવી પૂનમનો મેળો: અંબાજીની હોટલોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા
યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો ભરાય છે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રહી બનાસકાંઠા જિલ્લા ફ્રુડ અને ડ્રગ વિભાગ દ્વારા ખાણી પીણીના રેસ્ટોરેન્ટ તેમજ અન્ય સ્ટોલ ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Aug 29,2019, 16:35 PM IST
અંબાજી
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહામેળાની તૈયારીઓ શરૂ, સુરક્ષા માટે થઇ બેઠકો
ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સાથે એક બેઠક ડેપ્યુટી કલેકટર તથા વિભાગીય નાયબ પોલીસ અધીક્ષકનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
Aug 4,2019, 18:49 PM IST
અંબાજી
80 વર્ષથી અનાજ અને પાણીનો ત્યાગ કરનાર આ ગુરુની શિષ્યોએ કરી ભાવથી પૂજા
આજે સમગ્ર દેશમાં ગુરુપુર્ણીમાંના પાવન પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુરૂભક્ત શિષ્ય દૂર દૂર સુધી ગુરૂવંદના કરવા પહોંચી રહ્યા છે. યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી કે જેઓ છેલ્લા 80 વર્ષથી કોઇ પણ જાતના અનાજ અને પાણી વગર જીવન જીવી રહ્યા છે. જેમની ઉંમર હાલમાં 91 વર્ષની છે.
Jul 16,2019, 17:46 PM IST
Trending news
patidar anamat andolan
સળગતો સવાલ : પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાયા તો બીજા પરના કેમ નહિ?
facebook
તમારા સિવાય બીજુ કોઈ કરે છે Facebookનો ઉપયોગ? આ રીતે પડશે ખબર, કરો એક ઝાટકે લોગઆઉટ
patidar anamat andolan
હાર્દિકને લીલા તોરણે ભાજપમાં લઈ MLA બનાવ્યું તેનું દુખ, કોણે કહ્યું આવું...?
Digital Revolution
ગુજરાત સરકારની આ યોજનામાં મળે છે 4 લાખની સહાય : કોને, કેવી રીતે મળશે આ સહાય જાણો
RBI
50 લાખની હોમ લોન પર મહિને 788 રૂની બચત, જાણો 20 અને 30 લાખની લોન પર કેટલી થશે બચત?
Negative Mindset
એકલા પડો એટલે મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે? ખોટા વિચારોને દુર કરી દેશે આ 5 કામ
Karnataka Govt Hospital Blunder
ભારે કરી! ઘા પર ટાંકા લેવાને બદલે નર્સે ચોંટાડી દીધું ફેવીક્વિક, જાણો શુ બની છે ઘટના
Gold rate
Good News! સોનાના ભાવ ઘટ્યા, જો ખરીદવાનું વિચારતા હોવ તો જલદીથી લેટેસ્ટ રેટ ચેક કરો
Jaya Ekadashi 2025
કઈ તારીખે છે જયા એકાદશી ? સાંજના સમયે કરી લેજો આ કામ, દુર થઈ જશે પૈસાની તંગી
Champions Trophy 2025
તો શું ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે બુમરાહ? આ ખેલાડીના વન-ડે ડેબ્યૂથી મળ્યો મોટો સંકેત