हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(49.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત-ચીન સંઘર્ષ
ભારત ચીન સંઘર્ષ News
ભારત-ચીન સીમા
લદ્દાખ હિંસા બાદ આપણા કેટલા જવાન ગુમ છે? MEAએ આપ્યો જવાબ
ભારત-ચીન (India-China Border Dispute)ની વચ્ચે સરહદ પર તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. આ વચ્ચે વિદેશ મંત્રી (MEA)એ ગુરૂવારના કહ્યું કે ભારત અને ચીન તેમના દૂતાવાસો દ્વારા એક બીજાના સંપર્કમાં છે અને વાતચીતના માધ્યમથી તમામ મતભેદોને દૂર કરવા પર કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, લદ્દાખમાં હિંસા બાદથી કોઈપણ ભારતીય જવાન ગુમ નથી.
Jun 19,2020, 7:56 AM IST
ભારત ચીન
ભારત-ચીન સીમા વિવાદ પર સતત 3 દિવસે મેજર જનરલ સ્તરે વાતચીત, કેટલાક મુદ્દા પર થઈ ચર્ચા
પૂર્વ લદ્દાખની ગલવાન ખાડીમાં સામન્ય સ્થિતિ ખરાબ કરવાના ઉદ્દેશ્યથી સતત ત્રીજા દિવસ બુધવારના ભારતીય અને ચીનના સેનાઓના મેજર જનરલ સ્તરની વાતચીત કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મુદ્દા પર ચર્ચા થઈ છે. પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. શુક્રવારના ફરી આ સ્તરની ચર્ચા થવાની સંભાવના છે.
Jun 18,2020, 20:42 PM IST
ભારત-ચીન
LAC પર તણાવ: બંને પક્ષો પર મેજર જનરલ રેન્કના અધિકારીઓની બેઠક, અસ્પષ્ટ રહી
ગલવાન ખાડીમાં ભારત (India) અને ચીન (China)ના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક સંઘર્ષ બાદ બંને દેશોની વચ્ચે ભારે તણાવનો માહોલ છે. આ વચ્ચે બુધવારના લદ્દાખમાં મેજર જનરલ રેનકના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જો કો, આ બેઠક અસ્પષ્ટ રહી. ચર્ચામાં કોઈ પ્રગતિ થઈ નથી. જાણકારી અનુસાર આવતીકાલ બપોરે ચર્ચા થવાની સંભાવના છે.
Jun 17,2020, 22:00 PM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?