हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
13/ 1
(1.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મૌલાના યુસુઝ અઝહર
મૌલાના યુસુઝ અઝહર News
એલઓસી
‘ભૂલભૂલૈયા’ જેવી છે ભારત-પાકિસ્તાન વચ્ચેની LOC, આવી સરહદ વિશ્વમાં બીજે ક્ય
ગત 72 વર્ષોથી એલઓસી ન માત્ર સમાચારમાં, પરંતુ જીવંત જંગના રૂપમાં પણ અનેકવાર સામે આવે છે. આ કોઈ સીમા છે કે, પછી જમીન પર ખેંચવામાં આવેલી કોઈ લીટી, જે બે દેશને વહેંચે છે. નદી, નાળા, ઊંડી ખીણ, હિમાચ્છાદિત પહાડો અને ઘટાદાર જંગલોને જમીન પર ખેંચાયેલી આ લીંટી વહેંચી શક્તી નથી. આજ કારણ છે કે, પાકિસ્તાન અને ભારતની વચ્ચે ચાર યુદ્ધોના પરિણામે જે સીમા રેખા સામે આવી છે, તે માત્ર એક રેખા છે, જે ન માત્ર બે જમીનને વહેંચે છે, પરંતુ માણસો, સંબંધો તથા દિલોના પણ ભાગલા પાડે છે.
Feb 26,2019, 15:32 PM IST
સર્જિકલ સ્ટ્રાઈક
વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક વિશે રક્ષા એક્સપર્ટસનું શું કહેવું છે?
ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની સીમાની અંદર આતંકી શિબિર પર મંગળવારે સવારે મોટો હવાઈ હુમલો કર્યો. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહંમદની તરફથી કરવામાં આવેલ આતંકી હુમલાથી નારાજ ભારત તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલ આ સર્જિકલ સ્ટ્રાઈકલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલ જૈશ-એ-મોહંમદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
Feb 26,2019, 15:20 PM IST
સર્જિકલ સ્ટ્રાઈક
વાયુસેનાએ પાકિસ્તાનના જે સ્થળને ટાર્ગેટ કર્યું, તે આ કારણોથી અમેરિકાના પણ
ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની સીમાની અંદર આતંકી શિબિર પર મંગળવારે સવારે મોટો હવાઈ હુમલો કર્યો. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહંમદની તરફથી કરવામાં આવેલ આતંકી હુમલાથી નારાજ ભારત તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલ આ સર્જિકલ સ્ટ્રાઈકલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલ જૈશ-એ-મોહંમદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
Feb 26,2019, 14:30 PM IST
સર્જિકલ સ્ટ્રાઈક
વાયુસેનાના હાથે મરાયો મસૂદ અઝહરનો સાળો યુસુફ, બાલાકોટ આતંકી કેમ્પનો સંચાલક
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સેંકડો આતંકીઓને ઠાર માર્યા છે. ભારતના 12 મિરાજ 2000 ફાઈટર વિમાનોએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદની સૌથી મોટી છાવણીને નષ્ટ કરી દીધી છે. આ હુમલામાં જૈશ-એ-મોહંમદનો વડો મસૂદ અઝહર તો બચી ગયો છે, પરંતુ તેનો સાળો મૌલાના યુસુફ અઝહર માર્યા ગયાના સમાચાર મળ્યા છે.
Feb 26,2019, 13:53 PM IST
Trending news
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAID ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ