हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિંચાઈ
સિંચાઈ News
gujarat
પાણી માટે પાણીદાર પગલાં! ધરતીપુત્રોના હિતમાં ભૂપેન્દ્ર પટેલે આ યોજનાની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાની જાત માહિતી મેળવીને સ્થળ પર જ સમીક્ષા માટે ગોરજ નજીક નર્મદા કેનાલની નિરીક્ષણ મુલાકાતે. નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું. સોર્સ-૧ અને સોર્સ-૩ના પ્રગતિ હેઠળના કામોની સાઈટ વિઝિટ કરી.
Jul 20,2024, 18:28 PM IST
Irrigation
બનાસકાંઠાના 700 ખેડૂતોને દાઝ્યા પર ડામ, લાખોના ખર્ચે બનાવેલી ખેત તલાવડીઓ ધોવાઈ
બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની અછત ભોગવતો જિલ્લો છે. આ જિલ્લામાં દિવસે અને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે ભૂગર્ભજળને બચાવવા હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જળસંચયના કામો તરફ વળ્યા છે.
Jul 18,2023, 20:13 PM IST
વઢવાણા તળાવ
farmers of dabhoi gets water from vadhvana lake
farmers of dabhoi gets water from vadhvana lake
Jul 28,2020, 9:20 AM IST
Canal overflow
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત...
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત છે. સિંચાઈ વિભાગની બેદરકારીથી વાવની રાણેછા માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી વેડફાયું છે. એક તરફ સિંચાઈના પાણીની તંગી, તો બીજી તરફ પાણીનો વેડફાટ થાય છે. નર્મદા વિભાગની બેદરકારથી કિંમતી પાણી વેડફાયું છે.
Jan 21,2020, 10:50 AM IST
સિંચાઈ
કેનાલોમાં સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો પર વધુ એક આફત
ચોમાસામાં પાક નિષ્ફળ ગયા બાદ હવે કેનાલોમાં સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો પર વધુ એક આફત આવી પડી છે. સિંચાઈ વિભાગ પાણી ન આપતું હોવાથી હવે રવિ પાક નિષ્ફળ જાય તેવો રાજ્યના ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ પંથકના ખેડૂતોની સિંચાઈના પાણી વગર હાલત કફોડી બનતી જાય છે પહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા ત્યાર બાદ તીડોના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હવે વાવ પંથકના ખેડૂતોએ ફરીથી મોંઘા બિયારણ લાવીને પોતાના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કર્યું છે પરતું વાવની નર્મદાની બાલુત્રી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે જેના કારણે બાલુત્રી સહિત 4 ગામના ખેડૂતોની મુસીબતોમાં વધારો થયો છે. ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર તેમને પાણી નહી આપે અને તેમનો પાક સુકાઈ જશે તો ખેડૂતોને આત્મહત્યા કરવી પડશે.
Jan 20,2020, 10:40 AM IST
સિંચાઈ
પાણીના વેપારીકરણનો ક્યાં લાગ્યો આરોપ? જુઓ 'ગામડું જાગે છે'
વરસાદ ન આવતાં ખેડૂતો પરેશાન છે સાથે જ સિંચાઈના પાણીની પણ મુસીબત આવીને ઉભી રહી છે. આવી જ કંઈક હાલત છે ગીરસોમનાથના વેરાવળના 23 ગામોની..કે જ્યાં ડેમ ભરેલો તો છે પણ ખેડૂતોને સિંચાઈના પાણી માટે મારવા પડી રહ્યાં છે વલખા, શું છે ગ્રામજનોની સમસ્યા જાણીએ આ એહવાલમાં...
Jul 22,2019, 20:25 PM IST
ઉનાળુ વાવેતર
રાજ્યમાં અપુરતા વરસાદ અને સિંચાઈ માટે પાણીની અછતની ઉનાળુ વાવેતર પર અસર
કૃષિ વિભાગના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીએ રાજયમાં ડાંગર, બાજરી, મગફળી અને ખાસ કરીને શાકભાજીનાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા સાથે કુલ વાવેતરમાં 77 હજાર હેકટરનો ઘટાડો નોંધાયો છે.
May 3,2019, 20:02 PM IST
સૌની યોજના
ડેમો ભરવા માટે સાંસદ મોહન કુંડારીયાએ સીએમને લખ્યો પત્ર
Oct 23,2018, 17:56 PM IST
Trending news
Durgavati Tiger Reserve
ગુજરાતની બાજુમાં આવેલું છે આ જબરદસ્ત રાણી દુર્ગાવતી વાઘ રિઝર્વ, જંગલ સફારી શરૂ
gangrape
સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલ
Cyclone Alert
અમેરિકા પર ત્રાટક્યું સદીનું સૌથી મહા શક્તિશાળી વાવાઝોડું, વિનાશક વંટોળ આવ્યું
health
વધતા સુગરને ઝડપથી શોષી લે છે આ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે અમૃત સમાન
gangrape
સુરતથી મોટી ખબર : માંગરોળ ગેંગરેપ કેસના આરોપી શિવશંકરનું મોત, શ્વાસની થઈ હતી તકલીફ
Ratan Tata
ચીનના કારણે અધૂરી રહી ગઈ રતન ટાટાની પ્રેમ કહાની? પોતે જણાવ્યો હતો બ્રેકઅપનો કિસ્સો
22 time Grand Slam champion Rafael Nadal
ટેનિસમાં વધુ એક યુગનો અંત...! 22 વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન આ ખેલાડીએ લીધો સંન્યાસ
dussehra 2024
દશેરા પર બની રહ્યાં છે આ શુભ સંયોગ, 3 રાશિના જાતકોને થશે જબરદસ્ત લાભ
Post Office FD
Post Office: આ સ્કીમમાં ₹5,00,000 ના રોકાણ પર વ્યાજથી થશે ₹2,24,974 ની કમાણી
Deepawali kab hai
દિવાળી પહેલા ઘરમાંથી બહાર ફેંકી દેજો આ 5 વસ્તુ, દૂર થઈ જશે ગરીબી, આખી જિંદગીની શાંતિ