हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
chandod
Chandod News
Ganga Dussehra 2022
Ganga Dussehra 2022: આ દિવસે ગંગા નર્મદાને મળવા આવે છે, નર્મદાના શ્યામ પાણીમાં દેખાય
Ganga Dussehra 2022 : માન્યતા છે કે ગંગા દશેરાના દિવસે મા ગંગા ધરતી પર અવરિત થયા હતા. 9 જૂને ભારે શ્રદ્ધા પૂર્વક ગંગા દેશહેરા ની પુર્ણાહુતી ચાંદોદ ખાતે કરવામાં આવી. કોરોના કાળ બાદ આ વર્ષે ભાવિક ભકતોની ભારે ભીડ ઉમટી
Jun 10,2022, 16:09 PM IST
chandod
કોરોનાકાળમાં ગરીબ પરિવારોના વ્હારે આવ્યા ચાંદોદના બ્રાહ્મણો, ફ્રીમાં કરશે વિધિ
યાત્રાધામ ચાંદોદના કર્મકાંડી બ્રાહ્મણો કોરોના કાળમાં જરૂરિયાતમંદ પરિવારના વ્હારે આવ્યા છે. તેમના દ્વારા નિશુલ્ક મરણોત્તર ક્રિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
May 23,2021, 11:33 AM IST
corona death
કોરોનામાં મોક્ષ મળવો પણ મુશ્કેલ, સ્મશાનની સાથે ચાણોદમાં અસ્થિ વિસર્જન માટે પણ વેઈટિં
Apr 9,2021, 13:30 PM IST
Coronavirus
કર્મકાંડ અટકતા ચાણોદના બ્રાહ્મણોની રોજીરોટી અટકી, ફરી શરૂ કરવાની કરી માંગ
વડોદરાના ડભોઇ પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદ (Chandod) ના કર્મકાંડી બ્રાહ્મણોએ આજે સ્થાનિક તંત્રને આવેદનપત્ર આપીને કે, ચાંદોદ ખાતે અસ્થી વિસર્જન પુનઃ શરૂ કરવાની માંગણી કરી છે. લોકડાઉન (Lockdown) ને કારણે છેલ્લા 50 દિવસથી અહીં કર્મકાંડ સંપૂર્ણ રીતે બંધ છે. કર્મકાંડ એ ચાંદોદના બ્રાહ્મણોની આજીવિકા છે. લોકડાઉનને કારણે કર્મકાંડ પણ અટકી પડ્યું છે, જેથી બ્રાહ્મણોને રોજીરોટી મેળવવામાં તકલીફ પડી રહી છે. તેથી તેઓએ કર્મકાંડ ફરી શરૂ કરવા માંગણી કરી છે.
May 14,2020, 12:13 PM IST
Vadodara
વડોદરાના ચાંદોદમાં દીપડાનો આતંક
ડભોઈનાં ચાંદોદ ગામે દીપડાએ 8 દિવસની પાડીનું મારણ કર્યું હોવાની ઘટના બનતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જામ્બુ પાઠશાળાની બાજુમાં આવેલા ખેતરમાં બનાવને લઈને ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી હતી. ત્યારે પીંજરા મૂકી દીપડાને પકડવા તજવીજ હાથધરી હતી.
Feb 6,2020, 18:15 PM IST
સરદાર સરોવર ડેમ
નર્મદામાં પાણી છોડાતા મૃતપાય બનેલી નદીમાં ફરી પૂરાયા પ્રાણ
સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવામાં આવતા મૃતપાય બનેલી નર્મદા નદીમાં ફરી પ્રાણ પૂરાયા છે. વડોદરાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદામાં નવા નીર આવતા શ્રદ્ધાળુઓ પણ ખુશ
Jun 4,2019, 15:38 PM IST
સંસ્કૃત
ગુજરાતની 110 વર્ષ જૂની સંસ્કૃત પાઠશાળા, ‘દેવ’ભાષાનું અપાય છે જ્ઞાન
વડોદરા જીલ્લામાં નર્મદાના કિનારે આવેલા પવિત્ર યાત્રા ધામ ચાંદોદ ખાતે આવેલ જામ્બુ બ્રાહ્મન કાણ્વ સ્ંસ્ક્રુત પાઠશાળા છેલ્લા 110 વર્ષથી કાર્યરત છે.
Sep 14,2018, 9:34 AM IST
Trending news
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ
Ahmedabad
અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો