हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dashera
Dashera News
ઉત્તરાયણ
14 જાન્યુઆરીએ ગુજરાતમાં અહીં એક પણ પતંગ ચગતો નથી, આ દિવસે રખાય છે શોક
પાટણની લોક વાયકા પ્રમાણે પાટણ પંથકના રાજા સિધ્ધરાજ જયસિંહનું ઉતરાયણના સમયે મૃત્યુ થયું હતું તેના શોક નિમિત્તે પાટણના સિધ્ધપુર શહેરમાં મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણ ના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી.
Jan 14,2024, 8:04 AM IST
fafda jalebi
દશેરા પર કેમ ખવાય છે ફાફડા-જલેબી? આ છે રોચક કારણ...
આમ તો આખુ વર્ષ લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે પરંતુ દશેરામાં જ ફાફડા-જલેબી ખાવાનો ક્રેઝ કેમ છે? તેના વિશે તમને જણાવીએ.
Oct 24,2023, 20:47 PM IST
Navratri 2023
શું તમે જાણો છો કે, દશેરા પર કેમ ખવાય છે ફાફડા-જલેબી? આ છે રોચક કારણ
નવરાત્રિના છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે, અને ભલે રાત્રે મોડે સુધી ગરબા ગાયા હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા-જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. વહેલી સવારથી જ ગુજરાતીઓ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે.
Oct 24,2023, 9:02 AM IST
Dashera
દશેરાના દિવસે સુરતીઓ માટે ઐતિહાસિક ક્ષણ; વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ થશે કાર
સુરત ડાયમંડ બુર્સ માટે દશેરાનો દિવસ ઐતિહાસિક બની રહેશે. આ દિવસે 983 ઓફિસોમાં શાસ્ત્રોકતવિધિ મુજબ કુંભ સ્થાપન કરવામાં આવશે, જેમાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સહિત પાંચ હજારની લોકોની ઉપસ્થિતિ રહેશે. આ સાથે 24 ઓક્ટોબરથી સુરત ડાયમંડ બુર્સના ઉદ્ધાટનું કાઉન્ટડાઉન શરૂ થશે.
Oct 22,2023, 16:35 PM IST
Dashera
રાવણે માતા સીતાને મહેલના બદલે કેમ રાખ્યાં હતા અશોક વાટિકામાં? જાણો આ શ્રાપ હતું કારણ
યમરાજને પણ પોતના વશમાં કરનાર રાવણ (Ravana)ને પણ એક શ્રાપ નડતો હતો. જેનાથી રાવણ જીવનભર ડરતો હતો. આ શ્રાપના લીધે જ રાવણ માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે પોતાના મહેલમાં રાખવાની હિંમત ના કરી શક્યો. દેશભરમાં અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જેમાં રાવણ, મેઘનાદ અને કુંભકરણના પુતળાનું પણ દેશભરમાં દહન કરવામાં આવે છે. અને અધર્મ પર ધર્મની થયેલી જીતની ઉજવણી કરવામાં આવે છે.
Oct 15,2021, 10:49 AM IST
Dashera
દશેરાના પર્વ પર કેમ ખાવામાં આવે છે ફાફડા-જલેબી? જાણો આ પાછળની રસપ્રદ કહાની
Oct 15,2021, 6:10 AM IST
વડોદરા
વડોદરા: પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામલીલા બાદ 55 ફૂટના રાવણનું થયુ દહન
દશેરા નીમિત્તે વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામલીલામાં સૌપ્રથમ નાટક ભજવવામાં આવ્યું હતું. જેમાં 125 જેટલા કલાકારોએ અલગ અલગ પાત્રો ભજવી રામલીલા જોવા આવેલા તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
Oct 8,2019, 23:41 PM IST
દશેરા
વિજયાદશમીના મુહર્તમાં ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞનું કરાયું આયોજન
ઊંઝામાં વિજયાદશમીના પવિત્ર મુહર્તમાં લક્ષચંડી મહાયજ્ઞને અનુલક્ષીને આજે ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ આજે વાજતે ગાજતે કરવામાં આવ્યો છે. જેને લઇને માઁ ઉમાના નિજ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બગીમાં બિરાજમાન મહાયજ્ઞના તમામ મુખ્ય પાટલાના યજમાનો, દ્વિચક્રી વાહનો પર સવાર યુવતીઓ, માથે જવેરા સાથેનો કુંભ ઘડો મૂકેલ મહિલાઓ તેમજ પાટીદાર સમાજના અનેક શ્રેષ્ઠીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા.
Oct 8,2019, 16:40 PM IST
જામનગર
જામનગર: એસપી શરદ સિંધલે કર્યું પોલીસ હેડક્વાટર ખાતે હથિયારોનું પૂજન
જામનગરમાં આજે વિજ્યાદશમી નિમિત્તે જામનગર શહેર અને જિલ્લા પોલીસ દ્વારા પોલીસે હેડ કવાટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે શાસ્ત્રોકત વિધિથી પોલીસ વિભાગના તમામ હથિયારો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાના હથિયારોનું પૂજન કરવામાં આવ્યું.
Oct 8,2019, 16:29 PM IST
ઉત્તરાયણ
અહીં 14 જાન્યુઆરીએ નહી પણ દશેરાના દિવસે ઉજવાય ઉત્તરાયણ, જાણો શું છે કારણ
પાટણની લોક વાયકા પ્રમાણે પાટણ પંથકના રાજા સિધ્ધરાજ જયસિંહનું ઉતરાયણના સમયે મૃત્યુ થયું હતું તેના શોક નિમિત્તે આજે પણ પાટણના સિધ્ધપુર શહેરમાં મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણ ના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી.
Oct 8,2019, 15:00 PM IST
સુરત
રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું શસ્ત્રપૂજન, તો બોટાદમાં કરાઇ હેલ્મેટ પૂજા
પોલીસ કમિશનરે કહ્યું હતું કે આજના દિવસનું ખાસ મહત્વ છે, જેથી પૂજા કરવામાં આવી છે, નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામને અભિનંદન પણ આપ્યા હતાં.
Oct 8,2019, 13:20 PM IST
દશેરા
દશેરાએ ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપે કરી હતી સમીના વૃક્ષ નીચે શસ્ત્ર પૂજ
દશેરાએ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ સમીનાં વૃક્ષ નીચે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરે છે. ત્યારે જગત મંદિર માંથી નીકળી ભગવાન દ્વારકાધીશનાં બાલ્ય સ્વરૂપને પોલીસ પણ ગાર્ડ ઓફ ઓનર આપે છે. અને પાલખી યાત્રા પણ નિકળે છે. માવેપરી પોલીસ અને બ્રહ્મનો પણ જોડાયા હતા.
Oct 7,2019, 21:49 PM IST
પીએમ મોદી
VIDEO : રામલીલા મેદાનમાં મોદીએ બાણ ચલાવી બુરાઈના પ્રતીક રાવણનું દહન કર્યુ
રામલીલા મેદાનમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પહોંચ્યા હતા
Oct 19,2018, 19:48 PM IST
Trending news
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું