During shravan mass News

જેતપુરનું અનોખુ શિવમંદિર જ્યાં ગ્રહપીડાની વિધિ કરાવવાથી મળે છે અનેકગણું ફળ
 શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો. આદિભાગવાન શિવનું હિન્દૂ ધર્મમાં ખુબ જ મહત્વ છે અને આ આદિભાગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્ર ભરમાં આવ્યા છે. આવાજ એક પૌરાણિક શિવ મંદિર જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવ આવેલ છે. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની  ભૂમિ આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલ છે. મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલ છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલ છે. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવુ જ એક 7 હજાર વર્ષ પુરાણું અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ, પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવાયું હોવાની કથા છે. આ ઉપરાંત લોકવાયકા સાથે જોડાયેલ એવા અને જેતપુર શહેરના જેને ઇષ્ટ દેવ માનવમાં આવે છે.
Aug 16,2021, 23:31 PM IST

Trending news