हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujart Tourism
Gujart tourism News
Junagadh
ચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શન
ગીરના જંગલોમાં ચાર મહિના બાદ આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ ગઈ છે. ચાર મહિનાના ચોમાસુ વેકેશન બાદ હવે પ્રવાસીઓ જંગલમાં સિંહના દર્શન કરી શકશે.
Oct 16,2024, 12:40 PM IST
Junagadh
સાવજોનું મોન્સુન વેકેશન પૂરું, આજથી ગીર જંગલ પ્રવાસીઓને સિંહ દર્શન માટે ખુલ્લુ મૂકાય
Gujarat Tourism : જૂનાગઢના સાસણ ગીરમાં આજથી સિંહ દર્શનની શરૂઆત.. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી હતું સાસણ ગીરમાં વેકેશન.. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો..
Oct 16,2022, 16:06 PM IST
Junagadh
ગીર : મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ, આજથી સિંહદ
ગીર અભયારણ્ય (Gir Santuary) આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે.
Oct 16,2019, 9:11 AM IST
Junagadh
સિંહ દર્શન : પ્રવાસીઓ માટે બંધ થયેલા ગીર જંગલના દરવાજા ચાર મહિના બાદ આવતીક
ગીર અભયારણ્ય આવતીકાલે 16 ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતીકાલથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે.
Oct 15,2019, 9:42 AM IST
Junagadh
પ્રવાસીઓ માટે બંધ થયા ગીર જંગલના દરવાજા, 4 મહિના નહિ થઈ શકે વનરાજના દર્શન
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થયાની સાથે જ ગીરના જંગલમાં વસતા એશિયાઈ સિંહોનું વેકેશન આજથી શરૂ થઈ ગયું છે. જી હાં, ચોમાસાની ઋતુ શરુ થયાની સાથે જ જંગલના રાજા સિંહ અને બીજા અનેક જાનવરો માટે સંવનન કાળ શરૂ થતો હોવાથી વન વિભાગ દ્વારા 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે જંગલ બંધ કરી દેવામાં આવે છે.
Jun 16,2019, 9:48 AM IST
Trending news
lifestyle
રોજ ખુલ્લી હવામાં માત્ર 10 મિનિટ બેસવાનું શરૂ કરો, શરીરને મળશે આ 5 જબરદસ્ત ફાયદા
Waaree Energies IPO
પ્રથમ દિવસે પૈસા થઈ જશે ડબલ! 21 ઓક્ટોબરે ઓપન થશે સોલર પેનલ બનાવનારી કંપનીનો IPO
Snake Rescue
જબરું સાહસ! હવે સાપને પણ મોઢાથી CPR આપતા મળ્યું નવું જીવતદાન, VIDEO જોઈ રૂવાડા ઉભા..
Sharad Purnima 2024
આજ રાતથી 3 રાશિઓનું ખુલશે ભાગ્ય, લક્ષ્મીમાતા કરશે માલામાલ! અકલ્પનીય લાભ થશે!
Jantri Rate
ગુજરાતમાં નવા જંત્રી દર પર આવ્યા લેટેસ્ટ અપડેટ, જો નવું ઘર લેવાના હોય તો ખાસ જાણો
samastipur caught marriage
હું નહોતો કરવા માગતો લગ્ન, મારી સાથે બળજબરી થઈ! : છોકરાના મંદિરમાં લગ્ન થઈ ગયા
gujarat
ગુજરાતની અવિશ્વસનીય ઘટના! વાંસળીના સૂરથી 1 લાખથી વધુ અશક્ત-બીમાર ગાયોને સ્વસ્થ કરાઈ
spiritual
કરવા ચોથ પર તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, મળશે સુખ-સૌભાગ્ય
Husband catches wife cheating
પત્નીને બીજા પુરુષ સાથે હોટલમાં સૂતી પકડી, રૂમમાંથી રંગે હાથે ઝડપાઈ પણ પતિ ગયો જેલ
Nigeria
નાઈજીરિયા: ફ્યૂલ ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ થતા 94 લોકો જીવતા ભૂંજાયા