हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Injustice
Injustice News
gujarat
"મારી જીત થશે તો સૌ મને આવો એમ કહેશે": બનાસકાંઠામાં મુખ્યમંત્રીની સભા પહેલા માવજી પટેલનું નિવેદન
Gujarat: BJP has done injustice to me, says independent candidate Mavji Patel ahead of Vav bypolls
Nov 4,2024, 17:00 PM IST
gujarat
બે માસૂમનો શું વાંક? 'વ્યાજકવાદ' ની દર્દનાક કહાની કહેવા બે માસૂમ પિતાના ફોટા....
ગુજરાત સરકારનાં ગૃહ વિભાગે 100 દિવસ વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવવા આદેશ કર્યા છે. આજે વ્યાજખોરોનાં ત્રાસથી પિડાતા લોકોને બચાવવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બે માસુમ બાળકો દિવંગત પિતાની તસવીર સાથે આવ્યા હતા.
Jan 10,2023, 17:21 PM IST
Koli Community
RAJKOT માં કોળી સમાજનું મહાસંમેલન, સરકાર દ્વારા અન્યાય થઇ રહ્યાનો પૂર્વ સાંસદનો આક્ષ
વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજનું રાજકોટમાં શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. બિન રાજકિય રૂપથી સમાજના આગેવાનો એકત્ર થયા હતા. રાજ્યમાં સૌથી વધુ વસ્તી ઓબીસી સમાજ અને કોળી ઠાકોર અને કોળી પટેલ ની હોવાનું સમાજના આગેવાનોનો મત આપ્યો હતો. સંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ હાજર રહ્યા હતા. પૂર્વ સાંસદ દેવજીભાઈ ફાતેહપુરા પણ હાજર રહ્યા હતા. વર્તમાન નગરસેવક બાબુભાઇ દુધરેજીયા હાજર રહ્યા હતા. પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર હતા. કોંગ્રેસ-ભાજપના સમાજના કાર્યકરો પણ જોડાયા હતા.
Jan 3,2022, 0:10 AM IST
leaders of the Koli community
સમાજના કાર્યક્રમમાં જ બાવળીયાનું અપમાન? અમારા નેતા ખોવાયા મળે તો કહેજો
હાલમાં જ ભાજપ દ્વારા નો-રિપીટ થિયરી અપનાવાતાં મંત્રીમંડળમાં તમામ સિનિયર નેતાઓના પત્તા કપાઈ ગયા હતા. જેમાં જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની પણ મંત્રીમંડળમાંથી બાદબાકી થઈ હતી. બાવળીયા કોળી સમાજના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. જો કે 2 દિવસ પૂર્વે જસદણ ખાતે જસદણ-વીંછિયા તાલુકા સમસ્ત કોળી સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
Nov 13,2021, 2:16 AM IST
Injustice
સી.આર પાટીલને અધ્યક્ષ બનાવી ભાજપે કાર્યકરોનું અપમાન કર્યું છે: મોઢવાડીયા
સી આર પાટીલ ને પ્રદેશ અધ્યક્ષ બનાવી ભાજપે કાર્યકરો નું અપમાન કર્યું હોવાનો આક્ષેપ અર્જુન મોઢવાડીયાએ કર્યો હતો. મોઢવાડીયાએ આક્ષેપ કર્યો કે, ભાજપની સરકાર બન્યા બાદ દેશમાંના બનવાનું બન્યું છે. શાશ્વત મૂલ્યોને ઉલ્ટાવવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપે પ્રદેશ પ્રમુખ કોને બનાવવાએ એમનો અંગત મામલો છે. ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. જીતુ વાઘાણીના બદલે સી.આર પાટીલને મુકવામાં આવ્યા.
Jul 23,2020, 21:17 PM IST
100 Gam 100 Khabar
100 ગામ 100 ખબર: અનામત વર્ગના આગેવાનો અને મહિલાઓનો વિરોધ
લોકરક્ષક ભરતી પ્રક્રિયાથી જ વિવાદોમાં રહી છે જોકે હવે લોકરક્ષક માં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગ ની સામે બિન અનામત વર્ગ ની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1 8 2018 ના પરિપત્ર ના સમર્થનમાં આવ્યા છે.
Jan 17,2020, 20:25 PM IST
Women
LRD ભરતીમાં અન્યાય મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી મહિલાઓ
લોકરક્ષક ભરતી પ્રક્રિયાથી જ વિવાદોમાં રહી છે જોકે હવે લોકરક્ષક માં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગ ની સામે બિન અનામત વર્ગ ની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1 8 2018 ના પરિપત્ર ના સમર્થનમાં આવ્યા છે.
Jan 17,2020, 17:40 PM IST
LRD recruitment
LRD ભરતીમાં મહિલાઓને અન્યાય મામલે સાંસદ જુગલજી ઠાકોરનો પીએમને પત્ર
મહેસાણામાં LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તા.1.8.2018ના સરકારના પરિપત્રનો વિરોધ કરાઈ રહ્યો છે. મહેસાણાના રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે વડાપ્રધાનને પત્ર લખી તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ્દ કરવા માંગ કરી છે. SC, ST અને obc સમાજની મહિલાઓને ન્યાય આપવા યોગ્ય માંગ કરવામાં આવી છે.
Jan 12,2020, 17:50 PM IST
કોંગ્રેસ
ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા
રાજ્યમાં અનુસૂચિત જાતિના સામાજિક પ્રસંગને લઇને સર્જાઇ રહેલા ઘર્ણષ મુદ્દે કોંગ્રેસ રાજ્યપાલને આવેદન પત્ર આપશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી અનુસૂચિત અને ઓબીસી નેતાઓની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્યમાં અનુસૂચિત સમાજના પ્રસંગો પર ઘટનાઓ બની તે દુર્ભાગ્યપૂર્ણ છે જેને કોંગ્રેસ પક્ષ વખોડે છે.
May 13,2019, 18:25 PM IST
Trending news
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો