हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Laganiya Hanuman
Laganiya hanuman News
Ahmedabad
પાક્કા અમદાવાદી છો તો આ 7 હનુમાન મંદિરના દર્શન કર્યાં કે નહિ? માંગો એ ઈચ્છા પૂરી થાય
Hanuman Temple In Ahmedabad : સ્વામી ભક્તિ, કર્તવ્યનિષ્ઠા, બહાદુરી અને ચારિત્ર્યાવાનના તમામ ગુણ બજરંગબલી હનુમાનજીમાં જોવા મળે છે. પ્રભુ શ્રી રામની અનન્ય ભક્તિ થકી તેઓ આજે સંસારમાં પૂજનીય બન્યા છે. દેશભરમાં હનુમાનજીના અસંખ્ય મંદિરો છે. ગુજરાતમાં અનેક સ્થળો પર સ્વયંભૂ હનુમાન મંદિર છે, જેની કિર્તી દેશ વિદેશ સુધી ફેલાયેલી છે. એવા વિશિષ્ટ હનુમાન મંદિરો વિશે અહીં તમે જાણો આ હનુમાન મંદિરો સાથે જોડાયેલી છે રોચક વાતો. કોઈ હનુમાન મંદિરનો છે રસપ્રદ ઇતિહાસ તો અન્ય કોઈ હનુમાન મંદિર પૂરી કરે છે અનોખી મનોકામના તો કોઈ હનુમાન મંદિરનો અંગ્રેજકાળ સાથે જોડાયેલો છે નાતો. રામભકત હનુમાનજીના આ મંદિરોનો અનોખો છે મહિમા. અહીં દર્શન કરવાથી ભકતોની પૂરી થાય છે મનોકામના. જાણો ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલા હનુમાન મંદિરો વિશે જેની સાથે ભક્તોની છે વિશેષ આસ્થા. મનોકામના પૂર્ણ કરતા આ હનુમાન મંદિરો સાથે જોડાયેલી છે રોચક વાતો.
Sep 20,2023, 13:17 PM IST
Laganiya Hanuman
અમદાવાદ: પ્રેમના પ્રતિક રૂપ 'લગનિયા હનુમાન' મંદિરનું છે અનેરું મહત્વ; અત્યાર સુધી અહીંયા થયા છે 15 હજારથી વધુ લગ્ન
Laganiya Hanuman: So far more than 15 thousand marriages have taken place here
Feb 14,2023, 18:20 PM IST
Hanuman Temple
VISA મેળવવા હોય કે લગ્ન કરવા હોય, ભકતોની મનોકામના પૂર્ણ કરે છે ગુજરાતના આ દાદા
મનુષ્ય અવતારમાં સુખ અને દુ:ખ એકબીજાના પૂરક હોય છે. ક્યારેક સુખનો છાંયડો હોય તો ક્યારેક દુ:ખ રૂપી તડકો હોય છે. સુખ અને દુ:ખની પરિસ્થિતિમાં માણસને મક્કમ રહેવાની શક્તિ વિશ્વાસથી મળતી હોય છે. જાણો ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલા હનુમાન મંદિરો વિશે જેની સાથે ભક્તોની છે વિશેષ આસ્થા. મનોકામના પૂર્ણ કરતા આ હનુમાન મંદિરો સાથે જોડાયેલી છે રોચક વાતો...
Dec 4,2021, 14:28 PM IST
Valentine Day
ઘરેથી ભાગેલા પ્રેમીઓ માટે આશરો બને છે આ લગનીયા હનુમાનજીનું મંદિર
આજે વેલેન્ટાઈન ડે (valentine day) છે. જે પ્રેમના દિવસ તરીખે ઓળખાય છે. આ જ દિવસે પ્રેમી પંખીડા લગ્ન ગ્રંથિ જોડાવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક કેટલાક કપલને સમાજ અને અન્ય બંધનો આડે આવતા હોય છે. આજે ઝી 24 કલાક એક એવા હનુમાનજીના મંદિરની મુલાકાત લઈએ, જે અમદાવાદમાં લગનીયા હનુમાન તરીકે ઓળખાય છે.
Feb 14,2021, 16:30 PM IST
Hanuman Temple
આ મંદિરના દર્શન માત્રથી મળી જાય છે વીઝા, તો કોઈના થઈ જાય છે લગ્ન
મનુષ્ય અવતારમાં સુખ અને દુ:ખ એકબીજાના પૂરક હોય છે. ક્યારેક સુખનો છાંયડો હોય તો ક્યારેક દુ:ખ રૂપી તડકો હોય છે. સુખ અને દુ:ખની પરિસ્થિતિમાં માણસને મક્કમ રહેવાની શક્તિ મળતી હોય તો તે છે વિશ્વાસથી
Aug 29,2023, 11:39 AM IST
Trending news
Adani Gas
અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા
narendra modi
સુશાસનના સુકાની તરીકે વિકાસની રાજનીતિના પ્રણેતા મોદીની 23 વર્ષની સ્વર્ણિમ સફર!
Muslims
દુનિયામાં તેજીથી વધી રહ્યું છે ઈસ્લામ, આ 10 દેશોની 99% વસ્તી મુસ્લિમ છે
Navratri 2024
નવરાત્રિના પાંચમા નોરતે કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? જાણો મહત્ત્વ
Ambalal Patel
વરસાદ તો આવશે જ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ નવરાત્રિના નોરતામાં કરી વરસાદની આગાહી
yogi adityanath
કુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી! માંસ-મદિરા પર પ્રતિબંધ રહેશે, યોગી સરકારે કરી તૈયારી
India vs Bangladesh
ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?