हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
23/ 0
(4.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahant
Mahant News
gujarat
જૂનાગઢમાં વિવાદ શમ્યો નથી ત્યાં બનાસકાંઠામા નવો વિવાદ! થળી જાગીર મઠ ખાતે SRPની ટુકડી
બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઇ વિવાદ છેડાયો છે અને વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ઘેરાયો છે.
Nov 29,2024, 10:57 AM IST
Mahant
ભયાનક આગાહી કરનાર સૌરાષ્ટ્રના જાણીતા સંત સાથે PM મોદીએ કરી મુલાકાત, જુઓ PHOTOs
PM Modi takes blessings of Karsandas Bapu: વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે તેમણે જામકંડોરણામાં સભાને સંબોધન કર્યું હતું. તે પહેલા PM મોદીએ કરસનદાસ બાપુ સાથે પણ મુલાકાત કરી હતી.
Oct 11,2022, 16:32 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા! ભારતી આશ્રમના મહંત કોરોના સંક્રમિત
ભારતી આશ્રમના મહંત હરિ હરાનંદર બાપુને કોરોનાની અસર જણતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Jul 17,2022, 14:36 PM IST
controversy
સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવ્યો અંત, આ મહંત બનશે નવા ગાદીપતિ
સોખડા સ્વામિનારાયણ મંદિરના હરીપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા બાદ નવા ગાદીપતિ કોણ બનશે તે વાતને લઈ વિવાદ થયો. જેમાં કેટલાક ભક્તોએ પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની માંગ કરતા વિવાદ વધુ ઘેરાયો હતો. જે મામલે મંદિરના વરિષ્ઠ સંતોએ નવા ગાદીપતિના નામનો ખુલાસો કરી વિવાદનો અંત લાવ્યા છે. જેના કારણે ઘીના ઠામમાં ઘી ઢોલાયું છે.
Sep 27,2021, 21:50 PM IST
Chhathiyarda
છઠીયારડા ગામના મહંતએ જાહેર કરી મૃત્યુ તારીખ, સ્ટેજ ઉપર બેઠા-બેઠા આજે કરશે દેહ ત્યાગ
અત્રે ઉલ્લેખનીય છે કે મહંત સપ્ત શુંલ ઉર્ફે રાજુ ભાઈ અગાઉ મહાપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે ચૂંટણીમાં હાર થઈ હતી અને બાદમાં તેઓ છેલ્લા થોડા વર્ષોથી આશ્રમ જતા રહ્યા છે.
Apr 4,2021, 11:59 AM IST
Junagadh
જૂનાગઢમાં સાધુ સંતોની બેઠક, ભવનાથ મંદિરના મહંત અંગે ચર્ચા
જૂનાગઢમાં સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. જેમાં ભવનાથ મંદિરના મહંત અંગે ચર્ચા થઈ હતી. ત્યારે આ બેઠકમાં ચાર અખાડાના મહામંડલેશ્વરની હાજરી જોવા મળી હતી.
Feb 18,2020, 17:50 PM IST
ગુજરાત
દેશનું બીજું અને ગુજરાતનું એકમાત્ર તિરુપતિ મંદિર ફરી વિવાદમાં
દેશનું બીજું અને ગુજરાતનું એકમાત્ર તિરુપતિ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. જૂનાગઢના ખોરાસામાં આવેલ તિરુપતિ મંદીરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચેનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. તિરૂપતિ મંદિરના આચાર્ય સ્વામી શ્યામનારાયણ આચાર્ય સહીત 5 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલિસ ફરિયાદમાં ટ્રસ્ટના દસ્તાવેજોમાં ટ્રસ્ટીની ખોટી સહીઓ કરી આચાર્યએ મંદિર ઉપર કબ્જો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Mar 15,2019, 10:25 AM IST
Trending news
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ! કુંવરજી બાવળિય
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો