हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sant
Sant News
Naga Sadhu
નાગા સાધુ અને અઘોરીઓમાં શું ફરક હોય છે? એમની છુપી શક્તિઓ વિશે જાણીને રહી જશો દંગ
નાગા સાધુ અને અઘોરી બાવા આ બન્ને વચ્ચે છે પાતળી ભેદ રેખા. આપ જાણો છે કે,અઘોરી બાવા સ્મશાનમાં રહીને તંત્ર સાધના કરે છે. અઘોરીઓ સ્મશાનમાં ત્રણ વિવિધ પદ્ધતિથી સાધના અને ઉપાસના કરતાં હોય છે.સ્માશાનમાં કરેલી સાધનાથી ઘણી કાળી શક્તિઓ તેમને પ્રાપ્ત થાય છે પરંતુ તેઓ શક્તિઓનો ખોટી રીતે ઉપયોગ કરતા નથી.
Feb 15,2021, 17:29 PM IST
સ્વામિનારાયણ
Appeal of Vadtal swaminarayan sant
Appeal of Vadtal swaminarayan sant
Apr 5,2020, 14:35 PM IST
સ્વામિનારાયણ
કચ્છના સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપનું વિવાદાસ્પદ નિવેદન
કચ્છના સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપે આજે સોમવારે ભક્તોને સંબોધન કર્યું હતું. તેમણે સંબંધોનમાં માસિક ધર્મ અંગે પણ વાત કરતા કહ્યું હતું કે, 'એક વખત માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના રોટલા ખાઈ જાઓ એટલે બીજો જનમ બળદનો જ છે. તમને જે લાગવું હોય એ લાગે આ શાસ્ત્રની વાત છે. જ્યારે સ્ત્રી માસિક ધર્મમમાં હોય અને પોતાના ઘરમાં પતિને રોટલા ખવડાવે તો તેનો બીજો આવતાર કૂતરીનો જ છે. આવું કહેવાથી બધાને કડક લાગે.'
Feb 18,2020, 11:40 AM IST
Ayodhya
જાણો અયોધ્યાના અનોખા મ્યુઝિક પ્રેમી સંત વિશે
જાણો અયોધ્યાના અનોખા મ્યુઝિક પ્રેમી સંત વિશે
Nov 10,2019, 12:30 PM IST
banaskantha
કરો બનાસકાંઠાના સંત સદારામ બાપુના અંતિમદર્શન
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ લાંબી બિમારી બાદ પાર્થિવદેહ છોડયો હતો, બાપુના દેવલોક પામ્યાના સમાચારથી સમગ્ર કાંકરેજ પંથક સહીત ગુજરાત ભરના ભકતજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ છે, બાપુના અંતિમ દર્શન માટે ભકતોની ભીડ જામી
May 15,2019, 14:55 PM IST
પ્રયાગરાજ
લોખંડના ચણા ચાવવા કરતા પણ અઘરી હોય છે નાગા સાધુ બનવાની પ્રોસેસ
સનાતન પરંપરાનો સૌથી શક્તિશાળી અખાડો શ્રી પંચ દશનામ જૂના અખાડામાં લગભગ એક હજાર નવા ધર્મ રક્ષક નાગા સંતોને તાજેતરમાં દીક્ષા આપવામાં આવી. વર્ષો પહેલા સન્યાસ ધારણ કરેલ સંતોએ વૈદિક વિધિ-વિધાન અને અખાડાની પરંપરા અનુસાર, આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ દિક્ષા આપીને તેઓને પૂર્ણ રીતે નાગા સંત બનાવ્યા. તમને જણાવી દઈએ કે, મૌની અમાસના સ્નાન પહેલા જૂના અખાડામાં 1100 નાગા સંતોને દીક્ષા આપવામાં આવી હતી. ત્યાં આજે લગભગ એક હજાર નવા નાગા સંત બની ગયા છે, જેમાં 100થી વધુ મહિલા નાગા સંત પણ સામેલ છે.
Feb 10,2019, 16:12 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં