हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Santosh Gangwar
Santosh gangwar News
PF Interest Amount
EPFOના કરોડો ગ્રાહકોને મળશે New Year Gift, આ મહિનાથી 8.5 ટકાની દરથી આવશે વ્યાજ
નોકરી કરનારાઓ માટે સારા સમાચાર છે કે નવા વર્ષમાં તેમના પ્રોવિડેંટ ફંડ (Provident fund) ખાતાનું બેલેન્સ વધી જશે. કારણ કે પીએફ ખાતામાં વ્યાજના પૈસા ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ટ્રાંસફર કરી દેવામાં આવશે.
Dec 14,2020, 14:55 PM IST
પગાર
ખુશખબરી: દેશમાં બધાને એક જ દિવસે મળશે સેલરી, મોદી સરકાર કરી રહી છે તૈયારી
બધા કર્મચારીઓ (Employees)ને એક દિવસે પોતાનો પગાર મળે કેંદ્વીય શ્રમ મંત્રી સંતોષ ગંગવાર (Santosh Gangwar)એ જણાવ્યું હતું કે કેંદ્વ સરકાર દેશ એક, પગારનો દિવસ એક' સિસ્ટમ લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. કેંદ્વીય શ્રમ મંત્રીએ કહ્યું કે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને હિતને ધ્યાનમાં રાખતાં સરકાર આ વ્યવસ્થાને લાગૂ કરવાની દિશામાં કામ કરી રહી છે.
Nov 16,2019, 10:46 AM IST
સંતોષ ગંગવાર
મોદી સરકાર 'એક રાષ્ટ્ર, એક વેતન દિવસ' લાગુ કરવાની યોજના ઘડી રહી છે
સંગઠિત ક્ષેત્રના શ્રમિક વર્ગ (Labour) ના હિતોની સુરક્ષા માટે સરકાર એક રાષ્ટ્ર એક વેતન દિવસ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે(Santosh Gangwar) શુક્રવારે આ વાત કરી. ગંગવાર અહીં સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઈવેટ સિક્યુરિટી ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સિક્યુરિટી લીડરશીપ સમિટ-2019ને સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે દેશભરમાં દર મહિને તમામ લોકોને એક જ દિવસે વેતન મળવું જોઈએ. જેથી કરીને લોકોને સમયસર વેતનની ચૂકવણી થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને બહુ જલદી આ વિધેયક પાસ થાય તેવી આશા છે.
Nov 15,2019, 18:24 PM IST
ઇપીએફઓ
નોકરી કરનારા 6 કરોડ લોકો માટે ખુશખબરી, PF પર મળશે વધુ વ્યાજ
શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે મંગળવારે કહ્યું કે 6 કરોડ EPFO સભ્યોને નાણાકીય વર્ષ 2018-19 માટે 8.65 ટકા જ વ્યાજ મળશે. સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 8.65 ટકા વ્યાજને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ પ્રસ્તાવને નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યું હતું.
Sep 17,2019, 16:42 PM IST
Santosh Gangwar
ગંગવારે કહ્યું, નોકરીતો છે યોગ્ય યુવાનો નહી, માયાવતી-પ્રિયંકાએ ઝાટકણી કાઢી
કેન્દ્રીય મંત્રી સંતોષ કુમાર ગંગવારે કહ્યું કે, દેશમાં રોજગારની કોઇ કમની નથી પરંતુ દેશમાં યોગ્ય નવયુવાનો નથી
Sep 15,2019, 16:32 PM IST
સંતોષ ગંગવાર
દેશમાં નોકરીઓની અછત નથી, યોગ્ય યુવાઓની અછત છે: કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવાર (Santosh Gangwar)એ કહ્યું છે કે દેશમાં રોજગારી (Jobs)ની કોઈ કમી નથી.
Sep 15,2019, 13:36 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ