हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
113/ 2
(23.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Swami Vivekananda
Swami vivekananda News
swami vivekananda jayanti 2023
કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય યુવા દિવસ, વાંચો સ્વામી વિવેકાનંદના જીવનની ખાસ વાતો
National Youth Day 2023: દર વર્ષે 12 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદની જયંતિના અવસર પર 12 જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં આ વર્ષના રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.
Jan 12,2023, 7:20 AM IST
Swami Vivekananda
પોરબંદરના આ સ્થળે એવુ તો શુ હતું કે સ્વામી વિવેકાનંદ ચાર મહિના રોકાયા હતા
12મી જાન્યુઆરી એ કોઇ સામાન્ય દિવસ નથી. ઇતિહાસના પાનાઓમાં અંકાઇ ગયેલો આ એક એવો દિવસ છે કે જ્યારે ભારતની ભૂમિ પર મહાન વિચારકે જન્મ લીધો હતો, જેમણે વિશ્વભરમાં ભારતનો સંદેશો ફેલાવ્યો હતો. આજથી 150 વર્ષ પહેલાં મહાન સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) નો જન્મ થયો હતો. સ્વામીજી અત્યારે આપણી વચ્ચે હયાત નથી. પરંતુ તેમનો જુસ્સો, મિશન અને સંદેશો આજે પણ દેશની પેઢીઓને પ્રેરીત કરતો રહે છે. યુવાઓ (Youth Day) ના આદર્શ અને વિશ્વ વિભુતી સ્વામી વિવેકાનંદની આજે 159મી જન્મજયંતિ છે. તેમનાં વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. સ્વામીજીનાં વિચાર કોઇ પણ વ્યક્તિની નિરાશાને દુર કરી શકે છે. તેમાં આશાનો સંચાર કરી શકે છે. સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરે તેવું એક જગત ગુરુ ભારતનું સપનું સ્વામી વિવેકાનંદે સેવ્યું હતું. તેમના સ્વપ્ન અનુસારના ભારતનું નિર્માણ કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ દેશના ઘડતરમાં યુવાનોને રાહ ચિંધતા કાર્યક્રમોની શરુઆત કરી દીધી છે.
Jan 12,2022, 15:24 PM IST
Swami Vivekananda
4 દિવસ પણ નહી રોકાતા સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં 4 મહિના રોકાયા જાણો કેમ?
યુવાઓનો આદર્શ અને વિશ્વ વિભુતી સ્વામી વિવેકાનંદની આજે 157મી જન્મજયંતિ છે. નાની ઉમરમાં જ દેહ ત્યાગ કરનાર સ્વામી વિવેકાનંદે આમ તો દેશ વિદેશમાં પરિભ્રમણ કર્યુ છે. પરંતુ પોરબંદર સાથે તેઓનો નાતો કાઈક અનેરો રહ્યો છે. કારણ કે, તેઓએ પોરબંદરમા એક-બે દિવસ નહી પરંતુ સૌથી વધુ 4 માસ જેટલો લાંબો અહી સમય વિતાવ્યો હતો. ત્યારે ચાલો જોઈએ કયું છે તે પવિત્ર સ્થાન જ્યા સ્વામી વિવેકાનંદે કર્યુ હતુ આટલુ લાંબુ રોકાણ.
Jan 12,2020, 19:56 PM IST
નરેન્દ્ર મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'બેલૂર મઠ આવવું કોઇ તીર્થયાત્રાથી ઓછું નથી'
આજે સ્વામી વિવેકાનંદની જયંતિ પર દેશભરમાં યુવા દિવસ (Yuva Diwas) ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના બે દિવસીય પશ્વિમ બંગાળ (West Bengal)ના પ્રવાસ પર છે. શનિવારે માંડી સાંજે તે રામ કૃષ્ણ મિશનના મુખ્યાલય બેલૂર મઠ પહોંચ્યા હતા અહીં તેમણે સંતો પાસેથી આશીર્વાદ લીધા.
Jan 12,2020, 11:25 AM IST
JNU
JNUમાં જવા માટે હવે વિઝા લેવા પડશે? જનતાના પૈસે અભ્યાસ જરૂરી કે પ્રદર્શન?
દેશ અને દુનિયાભરમાં અભિવ્યક્તિની આઝાદીનું નેતૃત્વ કરતા હોવાના દાવા કરનારા JNU કેમ્પસમાં હવે અહીના વિદ્યાર્થીઓને બીજાની અભિવ્યક્તિની આઝાદી સારી લાગતી નથી
Nov 15,2019, 19:06 PM IST
Delhi
દિલ્હી: JNUમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું ભયંકર અપમાન
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં(JNU)માં ઉપદ્રવીઓએ ઉદ્ધાટન પહેલા જ સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)ની મૂર્તિને ખંડિત કરી નાખી. એટલું જ નહીં ઉપદ્રવીઓએ મૂર્તિની નીચે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અપશબ્દો પણ લખ્યાં. અત્રે જણાવવાનું કે જેએનયુમાં ફી સહિત અનેક અન્ય માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. મૂર્તિ તોડવા મુદ્દે ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગણી કરી.
Nov 14,2019, 17:11 PM IST
Swami Vivekananda
સ્વામી વિવેકાનંદની જયંતીએ તેમના 10 એવા વિચાર જે તમને જોશથી ભરી દેશે
આજે સ્વામી વિવેકાનંદની 156મી જન્મ જયંતી છે, તેમનાં વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે
Jan 12,2019, 11:17 AM IST
JNU
JNUમાં વિવેકાનંદની મૂર્તિ મુદ્દે વિદ્યાર્થી સંઘ પદાધિકારીઓએ ઉઠાવ્યા સવાલ
મળતી માહિતી અનુસાર સ્વામી વિવેકાનંદની પ્રતિમા તંત્રએ ખંડની ડાબી તરફ અને પંડિત નેહરૂની પ્રતિમા સામે રહેશે
Dec 3,2018, 23:41 PM IST
Trending news
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી