हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tejas Express
Tejas express News
IRCTC
આ ટ્રેનમાં મુસાફરનો સામાન ચોરી થાય તો મળે 1 લાખનું વળતર, 25 લાખનો મળે છે ઈંશ્યોરન્સ
IRCTC: આ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે દોડે છે. આ ટ્રેન રેલ્વેની પ્રીમિયમ ટ્રેનોમાંથી એક છે.
Feb 8,2023, 14:32 PM IST
IRCTC
અમદાવાદની 8 જોડી ટ્રેનો આગળની સૂચના સુધી તો તેજસ એક્સપ્રેસ આ તારીખ સુધી રહેશે રદ
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82901/82902 અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસને 31 મે 2021 સુધી રદ કરવામાં આવી છે.
May 1,2021, 19:46 PM IST
gujarat
મુસાફરો માટે મહત્વના સમાચાર: અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી સ્પેશ્યલ અને તેજસ ટ્રેન રદ
રાજ્યમાં સતત ઝડપથી વધી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં નવા 2410 કેસ નોંધાયા છે. જો કે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ 94.35 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 12996 કેસ એક્ટિવ છે જે પૈકી 155 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 12841 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત 2,92,584 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 4528 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં ગુરૂવારે કોરોનાને કારણે કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1 અને ભાવનગરમાં 1 આ પ્રકારે કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે.
Apr 2,2021, 12:27 PM IST
mumbai
Corona: કોરોનાની ભયંકર થપાટ, મુંબઈ-અમદાવાદ વચ્ચેની આ ટ્રેન થઈ બંધ
કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણનો માર ટ્રેનોના સંચાલન ઉપર પણ પડવા લાગ્યો છે. ભારતીય રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ (Tejas Express) નું સંચાલન એક મહિના માટે બંધ કર્યું છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે કોવિડ 19ના વધતા કેસ જોતા મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ ટ્રેન(82902/82901) ને બે એપ્રિલથી આગામી એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
Apr 2,2021, 7:35 AM IST
Tejas Express
તેજસ ટ્રેનમાં તમને મળશે હવાઈ મુસાફરી જેવો અનુભવ
હવાઈ મુસાફરી કરવી ઘણાં લોકોનું સ્વપ્ન હોય છે. અને જ્યારે તમને ટ્રેનમાં જ હવાઈ મુસાફરીનો અનુભવ થઈ જાય તો. જી હાં આ વાત સાચી ત્યારે પડી જ્યારે તેજસ ટ્રેનની મુસાફરીનો અનુભવ કરાયો. ચાલો ત્યારે આપણે પણ મુલાકાત કરીએ અત્યાધુનિક સુવિધા સભર આ ટ્રેનની..
Jan 17,2020, 23:25 PM IST
તેજસ ટ્રેન
આવતીકાલંથી અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે તેજસ ટ્રેન
દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેન તેજસ ટ્રેન અમદાવાદ - મુંબઈ વચ્ચે દોડવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આગામી 17 મી જાન્યુઆરીથી તેજસ ટ્રેન યાર્ડની જગ્યાએ રેલવે ટ્રેક પણ દોડવા લાગશે. 17 મી જાન્યુઆરીએ ટ્રેનનો કોમર્શિયલ રન અને ત્યારબાદ 19 મી જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બન્ને તરફ દોડશે. તેજસ ટ્રેન અમદાવાદ થી સવારે ૬:૪૦ એ ઉપડશે અને મુંબઈ બપોરે 1:10 પર પહોચશે.
Jan 16,2020, 11:55 AM IST
ભારતીય રેલવે
તેજસ બાદ દેશમાં ચાલશે વધુ 150 ખાનગી ટ્રેન, આ રૂટ પર ચાલશે બીજી ટ્રેન
Indian Railways : સૂત્રો અનુસાર, આગામી વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર દેશની બીજી ખાનગી ટ્રેન ચલાવવામાં આવશે.
Nov 19,2019, 16:45 PM IST
Tejas Train
ટ્રેન 3 કલાક મોડી પડી તો મુસાફરોને મળશે વળતર, રેલવેના ઈતિહાસમાં પહેલીવાર બ
ભારતીય રેલવે (Indian Railway) ના ઈતિહાસમાં પહેલીવાર એવું થશે કે, ટ્રેન મોડી પડવા પર મુસાફરોને વળતર મળશે. શનિવારે નવી દિલ્હી લખનઉ તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેન સવા ત્રણ કલાક મોડી દિલ્હી પોહંચી હતી. રેલવે તરફથી આઈઆરસીટીસી (IRCTC) આ ટ્રેનને ઓપરેટ કરે છે. તે દેશની પહેલી સ્વદેશી ટ્રેન છે. નિયન અનુસાર, આ ટ્રેનમાં 1 કલાક મોડા થવા પર 100 રૂપિયા અને 2 કલાકથી વધુ મોડા પડવાથી વધુમાં વધુ 250 રૂપિયા વળતર મળે છે. શનિવારે (19 ઓક્ટોબર) લખનઉથી દિલ્હી પહોંચનારી ટ્રેનમાં 451 મુસાફર સામેલ હતા, તમામને 250 રૂપિયા વળતર આપવામાં આવશે.
Oct 20,2019, 14:35 PM IST
Trending news
Adani Gas
અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા
narendra modi
સુશાસનના સુકાની તરીકે વિકાસની રાજનીતિના પ્રરેણા મોદીની 23 વર્ષની સ્વર્ણિમ સફર!
Muslims
દુનિયામાં તેજીથી વધી રહ્યું છે ઈસ્લામ, આ 10 દેશોની 99% વસ્તી મુસ્લિમ છે
Navratri 2024
નવરાત્રિના પાંચમા નોરતે કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? જાણો મહત્ત્વ
Ambalal Patel
વરસાદ તો આવશે જ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ નવરાત્રિના નોરતામાં કરી વરસાદની આગાહી
yogi adityanath
કુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી! માંસ-મદિરા પર પ્રતિબંધ રહેશે, યોગી સરકારે કરી તૈયારી
India vs Bangladesh
ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?