हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
103/ 2
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પિતૃ
પિતૃ News
કાગડા-માણસની મૈત્રી
ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે આવી કાગડા અને માણસની મિત્રતા
હાલ શ્રાદ્ધનાં દિવસો ચાલે છે. લોકો પિતૃ તરીકે કાગ કાગ કહીને બોલાવતા હોય છે. ત્યારે આમ તો કાગડાઓ એક ચતુર પક્ષી માનવામાં આવે છે. જે કોઈપણનો ભરોસો કરતા નથી
Sep 7,2020, 16:03 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ગોમતી ઘાટમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને થશે મોક્ષની પ્રાપ્તિ
આમ તો જયા દ્વારકા ઘીસ જગત નો તાત બિરાજે તેવા દ્વારકા ધામ નાં જગત મંદિર ના 56પગથિયે આવેલ પવિત્ર ગોમતી નદી આવેલી છે ખળ ખળ વહેતી અને સમુદ્ર સાથે સંગમ કરતી આં ગોમતી ઘાટ પર ગુજરાત અને દેશ વિદેશ થી લોકો અહી પોતાના સ્વજન નાં મૃત્યુ બાદ તેમના અસ્થી વિસર્જન કરવા અહી આવે છે અને મૃતક સ્વજન ને મોક્ષ ની પ્રાપ્તિ અર્થે આહી આવે છે તેમ શ્રાદ્ધ નાં માસ માં તેમજ બારે માસ અહી પિંડ દાન કરવા લોકો આવે છે. બ્રહ્મણ પાસે વિધિવિધાન થી પૂજા બાદ પિંડ દાન કરી લોકો પોતાના પિતૃ ઓ ને મોક્ષ મળે તે માટે તેઓ ગોમતી સ્નાન કરી ભગવાન વિષ્ણુ એટલે કે દ્વારકા ઘીસ નાં દરસન કરી આં પુન્પ્રાપ્ત કરે છે.માટે મુક્તિ અને મોક્ષ નું આં પરમ વિષ્ણુ ધામ દ્વારિકા માં ભાદરવા માસ માં પિતૃ તર્પણ માટે શેષઠ માનવામાં આવે છે.અહી ગોમતી નદી ના નારાયણ ઘાટ પર પિંડ દાન નું મહત્વ રહેલું છે.
Sep 24,2019, 9:44 AM IST
Bhakti Sangam
ભક્તિ સંગમ: શ્રાદ્ધપક્ષમાં અંગદાનનું મહત્વ શું છે
શ્રાદ્ધપક્ષમાં અંગદાનનું મહત્વ શું છે. અંગદાન કરવાથી કેવા ફળની પ્રાપ્ત થયા છે.
Sep 23,2019, 9:25 AM IST
Bhakti Sangam
ભક્તિ સંગમ: પિતૃતર્પણ અને પિંડદાન માટે ગયા તિર્થ સર્વશ્રેષ્ઠ
‘ગયા’ એક એવું પવિત્ર સ્થળ જે બિહારમાં સ્થિત છે. ખુબજ પૌરાણિક આ ધામમાં હિન્દુ તીર્થસ્થળનું મોખરાનું સ્થાન ધરાવે છે. સપર સરિતા ગંગા નદીના તટ પર સ્થિત આ ર્તીર્થ પિતૃઓનાં તર્પણ અને મૃત આત્માઓની શાંતિ માટે ખુબજ વિખ્યાત છે. ગયા તીર્થમાં મૃતકોની આત્માની શાંતિ માટે પિંડદાનનું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે પ્રયાગ મુંડે ગયા પિંડે…
Sep 20,2019, 10:20 AM IST
Bhakti Sangam
ભક્તિ સંગમ: શ્રાદ્ધવિધિ કરવામાં કઇ વાતોનું રાખશો ધ્યાન?
શ્રાદ્ધ ક્યાં કરવું અને ક્યાં ન કરવું તે વિશે પણ અસમંજસભરી સ્થિતિ પ્રવર્તતિ હોય તો એ જાણી લો કે શ્રાદ્ધ પવિત્ર સંગમ સ્થળે, ઘરમાં મંદિરમાં કે પછી તીર્થસ્થાનમાં શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે. પિતૃ શ્રાદ્ધ માટે ગયાજી ઉત્તમ છે. જ્યારે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર ઉત્તમ સ્થળ છે. ઘરમાં પંડિતને બોલાવીને પણ ચોક્કસ તિથિએ કે દિવસે શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે.
Sep 20,2019, 10:15 AM IST
Trending news
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો