અમદાવાદ: વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા

મોડી રાતથી શહેરમાં વરસાદ બંધ થયો હતો. રિવરફ્રન્ટ ખાતેની સાબરમતી સંપૂર્ણ ખાલી કરી દેવાઈ. ગત રાતે 7 ગેટ ખોલીને બેરેજ ખાતે હાલની સપાટી 127 ફૂટ લાવી દેવાઈ છે. વાસણા બેરેજમાં 28 નંબર ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. હાલમાં ફક્ત 1 ગેટ ઓપન રાખી 1300 ક્યુસેક પાણી જઈ રહ્યું છે.

Trending news