સુરત આગકાંડ બાદ પરેશ ધાનાણી થયા ભાવુક, જુઓ શું કહ્યું

સુરતના અશ્વની કુમાર સ્મશાન ખાતે પરેશ ધાનાણી હાજર, તક્ષશિલા આગકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના મૃતદેહને લાવવામાં આવી રહ્યા છે અશ્વની કુમાર સ્મશાન ખાતે, પરેશ ધાનાણીએ સુરતમાં બનેલી ઘટનાને પગલે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું તમામ લોકો સંયમ જાળવે

Trending news