ગામડું જાગે છેઃ જુઓ ખેડૂતોને આ જીવાત દૂર કરવા માટેના ઉપાયની માહિતી

ખેડૂતોને આ જીવાત દૂર કરવા માટેના ઉપાયની માહિતી મળશે. પાક સંરક્ષણ નિષ્ણાત જીતેન્દ્ર વ્યાસ ખેડૂતોને કયા પાકમાં કઈ જીવાતને દૂર કરવા કેવા ઉપાય કરવા તેની માહિતી આપશે. અને ખેડૂતો વતી અમારા સંવાદદાતા ઉદય રંજન ખેડૂતોને મૂંઝવતા સવાલ પૂછશે.

Trending news