ZEE 24 Kalak પર નિત્યાનંદ આશ્રમ મામલે વધુ એક ખુલાસો

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે વધુ એક ખુલાસો થયો છે. આશ્રમ દ્વારા હીરાપુર ગામમાં 2 વિઘા જેટલી જમીન લીધી છે. નવરાત્રીમાં ત્યાં નિત્યાનંદ સ્વામીની પૂજા કરી હતી. અહીં એક ધજા પણ છે જેમાં નિત્યાનંદ સ્વામીના ફોટા પણ છે. અહીં પૂજા બાદ આશ્રમ બનાવાની કામગીરી શરૂ કરવાના હતા.

Trending news