કાશ્મીરમાં હાથ ધરાશે પંડિતોનું પુન:વસન

ભાજપ મહાસચિવ રામ માધવે કહ્યું કે પાર્ટી કાશ્મીર ઘાટીમાં વિસ્થાપિત હિન્દુઓના પુનર્વાસની તૈયારી કરી રહી છે. કાશ્મીર ઘાટીમાં મુસ્લિમ બહુમતિ વિસ્તાોરમાં હિન્દુઓને ફરીથી વસાવવામાં આવશે. આ પ્રસ્તાવને મોટાભાગે ઉપલી કક્ષાએ મંજૂરી મળી ચૂકી છે.

Trending news