ગુજરાતના 26 IAS અધિકારીઓની બદલીના આદેશ, જુઓ વીડિયો

ગુજરાતના 26 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સુનૈના તોમરને ઉર્જા-પેટ્રોકેમિકલના પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવાયા છે. કમલ દયાણીને પોર્ટ-ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. સોનલ મિશ્રાને નર્મદા વોટર રિસોર્સ-કલ્પસરનો ચાર્જ સોંપાયો છે.

Trending news