સમાચાર ગુજરાત: રાજ્યમાં 7-8 જાન્યુઆરીએ માવઠાની અસર

મુખ્યમંત્રીના મતવિસ્તાર રાજકોટમાં ય એક જ મહિનામાં 101 નવજાત શિશુઓના મોત થયાં છે. રાજ્ય આરોગ્ય વિભાગ ભલે ગમે તેટલાં બણગાં ફુંકે પણ ગુજરાતમાં બાળમૃત્યુની આ કડવી વાસ્તવિકતા છે. નવજાત શિશુઓના મોતને લઇને ઉત્તર પ્રદેશ અને રાજ્સૃથાન સરકાર ચર્ચામાં રહી છે. જોકે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોતનો આંકડો ઘણો મોટો છે.

Trending news