ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાના ટૂંકા સત્રની તારીખોની કરી જાહેરાત

ગુજરાત વિધાનસભા (gujarat vidhansabha) ના ટૂંકા સત્રની તારીખોની જાહેરાત ગૃહરાજ્યમંત્રી અને સંસદીય મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) દ્વારા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું સત્ર 9 ડિસેમ્બરના રોજ ત્રણ દિવસ માટે મળવાનું છે. 9 ડિસેમ્બરના રોજ મળનારા સંત્રમાં બંધારણીય દિવસની ઉજવણી અંતર્ગતનો પ્રસ્તાવ આવશે. તો સાથે જ ત્રીજા અને અંતિમ દિવસે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી (Gandhi Jayanti) ની ઉજવણીનો પણ પ્રસ્તાવ વિધાનસભાના ટૂંકા સત્રમાં રજૂ થશે. આ ઉપરાંત નવા કાયદાઓ અંગેના સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે. 
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાના ટૂંકા સત્રની તારીખોની કરી જાહેરાત

ગાંધીનગર :ગુજરાત વિધાનસભા (gujarat vidhansabha) ના ટૂંકા સત્રની તારીખોની જાહેરાત ગૃહરાજ્યમંત્રી અને સંસદીય મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) દ્વારા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું સત્ર 9 ડિસેમ્બરના રોજ ત્રણ દિવસ માટે મળવાનું છે. 9 ડિસેમ્બરના રોજ મળનારા સંત્રમાં બંધારણીય દિવસની ઉજવણી અંતર્ગતનો પ્રસ્તાવ આવશે. તો સાથે જ ત્રીજા અને અંતિમ દિવસે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી (Gandhi Jayanti) ની ઉજવણીનો પણ પ્રસ્તાવ વિધાનસભાના ટૂંકા સત્રમાં રજૂ થશે. આ ઉપરાંત નવા કાયદાઓ અંગેના સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news