हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અરવિંદ સાવંત
અરવિંદ સાવંત News
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને સામે આવ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ શિવસેનાએ સરકાર બનાવવા માટેની કવાયત ઝડપી બનાવી દીધી છે. અટકળો મુજબ શિવસેનાની શરદ પવારની પાર્ટી એનસીપી સાથે વાતચીત ચાલુ છે. આ કડીમાં શરદ પવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક પણ યોજી હતી. જેમાં નક્કી કરાયું કે શિવસેનાને ટેકો આપવાના મુદ્દે કોંગ્રેસના નિર્ણય બાદ એનસીપી પોતાના પત્તા ખોલશે.
Nov 12,2019, 9:35 AM IST
મહારાષ્ટ્ર
સરકાર બનાવવા શિવસેના રાજ્યપાલને મળીને કરશે રજૂઆત
મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. આ બધા વચ્ચે સૂત્ર દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપ બીએમસીમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે.
Nov 11,2019, 16:55 PM IST
મહારાષ્ટ્ર
શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કરી પ્રસ કોન્ફરન્સ, જાણો શું કહ્યું...
મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. આ બધા વચ્ચે સૂત્ર દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપ બીએમસીમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે.
Nov 11,2019, 16:55 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ખૂરશીનો ખેલ: રાજકીય સ્થિતિ પર બેઠકોનો દોર શરૂ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ શિવસેનાએ સરકાર બનાવવા માટેની કવાયત ઝડપી બનાવી દીધી છે. અટકળો મુજબ શિવસેનાની શરદ પવારની પાર્ટી એનસીપી સાથે વાતચીત ચાલુ છે. આ કડીમાં શરદ પવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક પણ યોજી હતી. જેમાં નક્કી કરાયું કે શિવસેનાને ટેકો આપવાના મુદ્દે કોંગ્રેસના નિર્ણય બાદ એનસીપી પોતાના પત્તા ખોલશે. કોંગ્રેસના ટોચના નેતૃત્વની મહારાષ્ટ્ર પ્રદેશ શાખાની સાથે સાંજે 4 વાગે મહત્વની બેઠક થશે.
Nov 11,2019, 14:35 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ખુરશીનો ખેલ: NDA છોડવા શિવસેના તૈયાર
મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. આ બધા વચ્ચે સૂત્ર દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપ બીએમસીમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે.
Nov 11,2019, 12:20 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ખુરશીનો ખેલ: કેન્દ્ર સરકારના મંત્રી મંડળમાંથી સાવંતે આપ્યું રાજીનામુ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને મોટા અપડેટ આવ્યાં છે. ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. સાવંતે આજે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરવાની સૂચના આપી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર અડેલી શિવસેના અને ભાજપ વચ્ચેનો આ ગતિરોધ દિન પ્રતિદિન વધતો વધતો હવે દિલ્હી પહોંચી ગયો.
Nov 11,2019, 9:30 AM IST
અરવિંદ સાવંત
કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંત આપી શકે છે રાજીનામુ...
કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંત આપી શકે છે રાજીનામુ. શિવસેના અને ભાજપ વચ્ચેનો ડખો હવે છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. જેથી શિવસેના ક્વોટાના મંત્રી અરવિંદ સાવંત આપી શકે છે રાજીનામું.
Nov 10,2019, 23:15 PM IST
Shiv Sena
અમે બિનકાયદેસર બાંગ્લાદેશીનો મુદ્દો ઉઠાવ્યો, મુંબઇમાં લાગુ થાય NRC:શિવસેના
અસમમાં નેશનલ સિટિઝન રજિસ્ટર (NRC) ની અંતિમ લિસ્ટ શનિવારે આવ્યા બાદ શિવસેનાએ મુંબઇમાં એનઆરસી લાગુ કરવાની માંગ કરી છે. શિવસેનાનાં નેતા અરવિંદ સાવંતે કહ્યું કે, મુંબઇમાં પણ એનઆરસી લાગુ કરવું પડશે. તેમણે કહ્યું કે, અમે પણ બિનકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો છે.
Aug 31,2019, 17:57 PM IST
નરેન્દ્ર મોદી
શિવસેનાનો દાવો: ‘મોદી મંત્રીમંડળમાં NDAના દરેક દળમાંથી હશે 1 મંત્રી’
પીએમ મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં શાનદાર જીતના 1 સપ્તા બાદ આજે (30 મે) એનડીએની સરકારના શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશની કમાન સંભાળવા તૈયાર છે. સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાનાર આ કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.
May 30,2019, 11:26 AM IST
શિવસેના
શિવસેનાનો PM મોદી પર સીધો એટેક, કહ્યું- 'રેલીઓ માટે પૈસા ક્યાંથી લાવો છો'
શિવસેના અને ભાજપ વચ્ચે સતત અંતર વધી રહ્યું છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મંગળવારે સંસદમાં ભ્રષ્ટાચાર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરી નાખ્યો.
Jul 25,2018, 10:50 AM IST
Trending news
Budget
બજેટમાં મિડલ ક્લાસને મળવાની છે ગુડ ન્યૂઝ? પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
Production House
રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અ
Ind vs Eng
ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર
Father Daughter Wedding
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!
vitamin deficiency
આખી રાત 8-10 કલાક ઊંઘ્યા પછી પણ દિવસભર નથી આવતી ઊંઘ? હોઈ શકે છે આ વિટામિનની ગંભીર ઉણ
garud puran kab padhna chahiye
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
Budget 2025
બજેટ પહેલા શેરબજાર થયું લીલુંછમ! સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી તેજી
gujarat
નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો