हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એસએમસી
એસએમસી News
surat
સુરત: શાકભાજીની લારીઓ વાળા SMC સાથે બાખડ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણ કરનારાી મનપાની કામગીરી સામે લારીઓ બચાવવા માટે નવી ટ્રીક અપવાની રહ્યા છે. જો મનપા દબાણ દુર કરવા માટે આવે તો લારીમાંથી શાકભાજી અને ફ્રુટ રસ્તા પર ફેંકીને લારી લઇને ભાગી જવાનું. આમ કરવાથી લારી બચી જાય.અડાજણ શીતલ ચાર રસ્તા પાસે આવી જ એક ઘટના બની હતી. જેમાં બ્રિજ પરથી લારી નીચે ફેંકવાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે, એસ.એમસી અને લારી વાળાઓ વચ્ચે થયેલ ઘર્ષણના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે આ ઘર્ષણ દરમિયાન લારીઓ વાળા અને નાગરિકોનાં ટોળા વળી ગયા હતા. જેના પગલે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા.
Jul 28,2020, 17:56 PM IST
સુરત
ખુલ્લી ટાંકીમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત
સુરતનાં રાંદેર વિસ્તારમાં આવેલા ઉગત રોડ ખાતેના એસએમસી આવાસમાં ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતા શ્રમજીવી પરિવારના ચાર વર્ષીય બાળકનું ડુંબી જવાથી મોત નિપજ્યું હતું. મજૂરી કરીને પરત આવેલા માતા-પિતા બાળકને શોધી રહ્યા હતા ત્યારે બે કલાકની શોધખોળ બાદ મોળી સાંજે બિલ્ડિંગની ટાંકી માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
Mar 13,2019, 19:47 PM IST
Trending news
yogi adityanath
કુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી! માંસ-મદિરા પર પ્રતિબંધ રહેશે, યોગી સરકારે કરી તૈયારી
India vs Bangladesh
ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ