हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
349/ 8
(49.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોધરા હત્યાકાંડ
ગોધરા હત્યાકાંડ News
Gordhan Zadafia
ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર : શાર્પશૂટરને કોરોના, હવે રિકવરી બાદ જ ધરપકડ થશે
આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ શાર્પશૂટરને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અને તેના રિકવર થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે
Aug 20,2020, 11:05 AM IST
IG BREAKING
‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રક
તપાસમાં ખૂલ્યું કે, પકડાયેલો શાર્પશૂટર મોહંમદ ઈરફાન ઇલ્યાસ ઉર્ફે કાલિયો (ઉ. વર્ષ 24) મૂળ મુંબઈના ચેમ્બુરનો રહેવાસી છે. તેનુ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. છોટા શકીલે બે શાર્પશૂટર્સને ગુજરાત મોકલ્યા હતા
Aug 19,2020, 16:36 PM IST
big breaking
અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર
મંગળવારની રાત્રે એટીએસની ટીમે હોટલને ચારેતરફથી ઘેરી લીધી હતી. જેના બાદ એટીએસએ પોતાનું ઓપરેશન શરૂ કર્યું હતું
Aug 19,2020, 14:21 PM IST
big breaking
છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી
શાર્પશૂટરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ રેકી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ગુજરાતના અન્ય નેતાઓ પણ નિશાના પર છે?
Aug 19,2020, 14:19 PM IST
big breaking
ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી
ભાજપના આ નેતા ગોરધન ઝડફિયાને અગાઉ પણ અનેકવાર ધમકી મળી હતી. તો આ અંગે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ મીડિયાને જણાવ્યું કે...
Aug 19,2020, 14:20 PM IST
Gujarat Riots
2002ના રમખાણોમાં PM મોદીને ક્લીનચીટ આપતી અરજી પર સુનાવણી ટળી
ગુજરાતમાં 2002ના ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણો (Gujarat Riots) ની તપાસ કરનારી SITના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમજ અન્યોને ક્લીનચીટ આપવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રિમ કોર્ટે (Supreme Court) સુનવણી 14 એપ્રિલના રોજ ટાળી છે. જોકે, મંગળવારે જસ્ટિસ એ.એમ ખાનવિલકરની બેન્ચે અરજી કરનારા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની ગેરહાજરી પર સુનવણી ટાળવાના આગ્રહને માની લીધું છે અને કહ્યું કે, આ કેસમાં 6 વાર સુનાવણી ટાળવામાં આવી છે. અમે તેને કેટલા લાંબા સમય સુધી આવી રીતે જ રાખીશું. તમે અમને એક તારીખ જણાવો જેમાં બંને પક્ષ ઉપસ્થિત રહે. આમ, ગુલબર્ગ સોસાયટી રમખાણ (Gulbarga Massacre case) અને હિંસા મામલામાં ઝાકિય જાફરી તરફથી અરજીમાં મંગળવારે સુપ્રિમ કોર્ટે સુનવણી ટાળી છે.
Feb 4,2020, 12:42 PM IST
Trending news
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ